SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ જૈન યુવક સૌથ પત્રિકા ૨૧-૧૨-૨૦ નિવારણ કરી શકાય તા શ્વેતાંબર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી અમૂર્તિપૂજક વચ્ચેના ભેદ મૂળમાંથી કદાચિંત ભુસાંઇ ન શકે તા પણ ઘણા અંશે છેદાયા વિના રહેજનહિ. અને તે ભયનું નિવારણ પ્રસ્તુત પુનઃર્ઘટનામાં રહેલું છે એ સહેજે સમજી શકાય તેમ છે. કરે છે તેમ સાખીત કરી શકશે? ભાગવતી દિક્ષાને જેટલી તમો પવિત્ર માનો છે તેનાથી જરીકે ` એછી પવિત્ર' યુવક સધ માનતું નથી. યુવક સંઘે કદી ભાગવતી દિક્ષાની વર્દ્ધ પ્રવૃતિ કરી નથી. તેના વાંધા કુકત અયોગ્ય દીક્ષા સામે છે. ભાગવતી દીક્ષા અને હાલમાં અપાતી અયોગ્ય દીક્ષાના . તાવતથી તેઓશ્રી અાણુ હે બીજાને પણ ઉધે રસ્તે દોરવવા માંગે છે. ભાગવતી દીક્ષાની સામે યુવક સધે કદી પ્રવૃતિ કરી નથી એટલેજ ઉપરોકત ટીકાનો જવાબ હાઈ શકે. વળી દિગબર અને શ્વેતાંબર સંપ્રદાય વચ્ચે મુખ્ય ભેદ મૂર્તિપૂજાને લગતા છે અને તેમાં વૈષ્ણવ સપ્રદાયના સંસગથી શ્વેતાંબર સંપ્રદાયમાં વધી પડેલી અતિશયતાએજ કારરૂપ છે આ અતિશયતાઓ છેડવામાં આવે, ભૂતિને મૂળસ્વરૂપે પહોંચાડવામાં આવે, અને દેવદ્રવ્યને ઉપયેગપ્રદેશ વિસ્તારવામાં આવે. તે પછી શ્વેતાંબરા અને દિગંબરો વચ્ચેની ત્યારબાદ તે સભામાં ત્રણ ઠરાવેશ કરવામાં આવ્યા તે જાહેર કરવામાં આવ્યા છે. ઠરાવ પહેલામાં ભાગવતી દીક્ષા સામે રાજસત્તા ઠરાવ નહીં કરે તેવી આશા રાખવામાં મેટામાં માટી ભેદ યિાલ ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ પામે. આવી છે. અમે પણ પવિત્ર સુવવૃતીય અયોગ્ય દીક્ષા ઠરાવ થાય તેમાં ખુશી નથી. યુવક સધે પ્રકૃતિ અટકાવવાજત વીતિ કરી છે. અાગ્ય દીક્ષા પ્રવૃતિ કોઇપણ રાજ્ય પસંદ કરે તેમ નથી. ઠરાવ ખામાં યુવક સંધ ત્રણે પીરકાનો હાઇ તેના ઉદ્દેશ જૈન શાત્ર વીરૂદ્ધ હોવાથી એની પ્રવૃતિએ પ્રભુ મહાવીરની આજ્ઞામાં રહેલ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપુજક સંઘને ખીલકુલ માન્ય નથી.” મુઠ્ઠીભર મને શ્વે. મૂ. પૂ. સંધને નામે આજે શ્વેતાંબેર ભગવાન મઢાવીરની દિગાર મુર્તિને સ્વીકારે નહિં અને દિગસર શ્વેતાંબરાની કચ્છધારી મૂર્તિને નમે નહિ આનાથી વધારે ઉપહાસ ચેાગ્ય અજ્ઞાન ખીજું શું હાઇ જ શકે ? દિગંબર મૂર્તિમાં મુળ સ્વરૂપની આરાધના છે અને કચ્છધારી મૂર્તિમાં મુળ સ્વરૂપની કલ્પના સાથે વ્યવહાર દૃષ્ટિના સમન્વય છે. અને જો મૂર્તિ ખરેખર પરમાત્માની પ્રતિનિધિ થઈ શકતી હેાયતા એમાંથી કાઇ પણ આકારવાળ મૂર્તિને એ પ્રતિનિધિત્વના સંપુર્ણ અધિકાર છે એમ સામાન્ય બુદ્ધિ વાળા માનવી તે જરૂર કહી શકે પણ સાંપ્રદાયિક આગ્રહને હ ંમેશાં સામાન્ય બુદ્ધિ સાથે વૈરભાવ હોય છે અને તેથી સામાન્ય બુદ્ધિની કલ્પનામાં ન આવે એવી અનેક વિભાજક દિવાલા સાંપ્રદાયિક આગ્રહ, સરજ્યે જાય છે અને એક પિતાના એ પુત્રાને અને તેટલા જુદા રાખવામાં પોતાના જીવનની સફળતા સમજે છે. આ વસ્તુસ્થિતિ સામે આપણી આંખે ઉઘડે અને સયાજક વૃત્તિની આપણા ઉપર સત્તા જામે તે એક વખત એવા કાં ન આવે કે જ્યારે યોગ્ય.. બાંધછોડ કરીને અને વર્ગ સ્વીકારે એવે સમાન 'પુજન વ્યવહાર જન્મે અને દિગંખી લેતાં માના મંદિર અને તીથેની ઉપાસના કરે અને શ્વેતાંબરે દિગંબરાના મંદિર અને તીર્થસ્થાન ને અપનાવી લે અને આજના તીર્થોના ઝગડાએ અને દ્રવ્ય ખુવારી ભૂતકાળનુ બન્ને વર્ગની મુખોઇનું એક ચિરસ્મરણીય પ્રકરણુ બની જાય? [ અપુર્ણ ] ઠરાવ કરવાનો કશા હર્ક છેજ નિહ. શ્વેતાંબર મૂર્તિપુજક સધ શું માને છે તેનાથી સમાજ અજાણ નથી. ‘યુવક સંધ ત્રણે પીરકાનો હાઇ તેના ઉદ્દેશ શાત્ર વીધ્ધ છે કી હસવા જેવી દલીલ. એક વ્યકિત અમદાવાદની હોય અને તે ગુજરાતેની કાઈ સંસ્થામાં દાખલ થાય એટલે તે શું અમદાવાદી મટી જાય ખરી? શાત્ર વિરૂધ્ધની બૂમો પાડવાથી કાઇ માનવાતુ નથી. તેવી ખાલી ખૂમેની અસર હવે રહી નથી. R પરમાનદ Ex નોંધ અને ચર્ચા ‘શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાની જાહેર સભા' એ હેડીંગ નીચે મુંબઇ સમાચાર તા. ૧૭ મી ડીસેમ્બરના અંકમાં એક અહેવાલ પ્રગટ થાય છે. આવી રીતે જનતાને ઉધે માર્ગે દારવવાની એક વધુ રમત સેાસાયટી તરફથી રમવામાં આવી છે. પ્રથમ પ્રન એજ કે તે સભાગ્રાના તરફી લાવવામાં આવી હતી? જાહેર સભાની જાહેર ખબર વહેચવામાં આવી હતી કે જવાબ નકામાંજ છે તો પછી અમુક મંડળ કે વ્યક્તિએ એકઠી મળે તે તે. જૈનોની જાહેર સભા કહેવાય? સમાજ આવી જાહેર સભાની કીંમત સારી રીતે સમજે છે. સભાની શરૂઆતમાં ય છે. સેાસાયટીના સેક્રેટરીએ યુવક સંધની પ્રવૃત્તિઓ ઉપર ટીકા કરતાં ભાગવતી જૈન દિક્ષા વીરૂદ્ધ તે, ચળવળ કરે છે તેમ સમજાવી ત્યાં એકઠી મળેલી વ્યકિતઓમાં ગેરસમજુતી ફેલાવી હતી. અમે તે બંધુને એજ પ્રશ્ન પુછીએ ૐ શુ' તમે યુવક સંઘ ભાગવતી દિક્ષાની વીરૂદ્ધ પ્રવૃતિઓ | સ શ્રી બગવાડા (સુરત) જૈન યુવક મંડળના સેક્રેટરી લખી જણાવે છે કે આપના તરફથી યુત્રક પરીષદ ભરવાના વિચાર કરવામાં આવ્યા છે. તેતે હમ અંતઃ કરણ પુર્વક ટેકા આપીયે છીએ. યુવક પરીષદ જેમ અને તેમ તાકીદે ભરી હાલના અસતેષ ભરેલા વાતાવરણના સવાલ પ્રથમ હાથ ધરવા અને ખાટી ચળવળતે દાબી દેવા બનતું કરવા અમારી ભલામણ છે”, ' આ ઉપરાકત મડળ સુરત જીલ્લામાં પારડી તાલુકામાં આવેલું છે. તેના મુખ્ય ઉદ્દેશાં, સામાજીક ઉન્નતી, કેળવણી અને ધાર્મિક શીક્ષણ માટે બનવું કરવાના છે. આવી રીતે સ્થળે સ્થળના મડળા પોતાના વિચારો લખી મોકલશે એવી આશા રાખવામાં આવે છે. '''''' સવંત ૧૯૮૬ ના નવા વરસની મેનેજીંગ કમીટીની કામ પુરૂ થયા પછી મળી હતી. પ્રમુખસ્થાન શ્રીયુત્ મણીલાલ પહેલી મીટીંગ તા. ૧૮-૧ર-૨૯ ને રાજ જનરલ મીટીંગનું માકમચંદ શાહને આપવામાં આવ્યું હતું. પ્રથમ નીચેના પાંચ સભ્યોને કાર્યવાહક સમિતિના સભ્યો તરીકે કાઓપશનથી ચુંટી કાઢવામાં આવ્યા. સાંકલચંદ જે. શાહ. વલભદાસ પુલચંદ મહેતા. મહાસુખલાલ રંગવન દેશી. બાદ નવી પ્રચાર સમિતિની નિમણુંક કરવામાં આવી. પત્રિકા ચાલુ રાખવાનું તથા તેને માટે લવાજમ નક્કી કરી મીટીંગ બરખાસ્ત કરવામાં આવી.' ભીખાભાઈ ભુદરભાઇ કાંડારી. ડાકારદાસ પી. શાહ,
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy