________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
૨૧-૧૨-૨૮
જન્મ પામે છે.
તે કરી શકે ત્યાં સુધી
સ્થાનો સંકેત કે
દેવદ્રવ્ય.
ત્વરાથી ઉચ્છેદ થવાની જરૂર છે તો પણ સમાજનો અમુક મેટ વર્ગ ઘણુ કાળ સુધી એ રહેશે કે જે વહેમ અને
અંધશ્રદ્ધાથી છુટો નહિ. થાય અને અસાધારણ ઉપાધિના આ પ્રમાણે મંદિરની પુનર્ધટના કરવામાં આદર્શ તેમજ પ્રસંગે દેવ દેવીઓની જાત જાતની માનતા અને. યાત્રાઓની વૈસદષ્ટિ ઉભયનો સમન્વય રહે છે. ભિન્ન ભિન્ન સામાજિક | બાધાઓ કર્યા વિના ' નહિ રહે અને કેળવણી અને દારિદ્ર સંસ્થાઓ સામાજિક ચિત્તના ભિન્ન ભિન્ન ‘આદશો સાથેના | નિવારણની ગમે તેટલી વાત કરે તે પણ તે સર્વની ઉપેક્ષા.
નમાંથી જન્મે છે. કોઈપણ આદર્શને' જ્યારે સમાજ પી- | કરીને મતિ અને મંદિરો, યજ્ઞ અને ઉસ, ઉજમણું અને કારવા લાગે છે ત્યારે તે આદર્શ સમાજમાં ખૂબ પ્રેરણા આપે છે વરઘોડા પાછળજ પોતાનું દ્રવ્ય વાપરવાનો. મારો પ્રશ્ન એ છે અને તેના પરિણામે તે આદર્શને મૂર્ત સ્વરૂપ આપે તેવી
છે કે આ વર્ગની આવી અજ્ઞાન મિશ્રિત ક્રિયાઓનો પણ બને સંસ્થા જન્મ પામે છે. આ સંસ્થાની ઉપયોગીતા જ્યાં સુધી
તેટલે સારો લાભ કાં ન ઉઠાવવો? અને અરણ્યમાં વહી જતા મૂળ આદર્શન ત પ્રોતાબોબત કરી શકે ત્યાં સુધી અબાધિત | સિંધુ પ્રવાહને ખેડાણ જમીનમાં કાં ન વાળ ? જે દેવદ્રવ્યનો અને નિરપવાદ રહે છે, પણ મનુષ્ય ઉભી કરેલી સંસ્થાનો
સંકેત ફેરવી નાખીએ તો પછી ભલેને ભેળે શ્રાવક અજ્ઞાન સ્વભાવ મનુષ્ય. પ્રકૃતિની માફક મૂળ આદર્શથી ક્ષણે ક્ષણે દૂર ] અને વહેમથી દ્રવ્યના ભંડાર મંદિરમાં ખાલી કરે પણ આપણે ભાગવાનો હોય છે અને વિચક્ષણ સુધારકાનો ધર્મ સમાજ- !
તે “થી વધારે પડ્યું તેય ખીચડીમાં' એ કહેવત પ્રમાણે સંસ્થાનું વારંવાર સંશોધન કરીને મૂળ આદર્શ સમીપ તે
તેજ દ્રવ્યમાંથી અનેક વહેમ વિદારક જ્ઞાન મંદિર ઉભા. સંસ્થાને લઈ જવાનો રહે છે. સામાજિક સંસ્થાઓની અવ- કરી શકીએ. નતિ અને ઉન્નતિનું આ જ સ્વરૂપ છે. પ્રસ્તુત વિષય ઉપર !
. . વળી એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે મંદિરમાં આ નિયમ લાગુ પાડતાં કહી શકાય કે આપણો મૂર્તિપૂજાને | ભ .
| મૂર્તિપૂજાને ! દ્રવ્ય આપનાર શુદ્ધ ભકિતથી પ્રેરાઈને દ્રશ્ય આગ્રેજ જવાને લગતા વર્તમાન વ્યવહાર મૂળ આદર્શથી અનેક રીતે સ્થત છે પણ તે દ્રવ્યનો શું ઉપયોગ થાય છે તેની તે ચિન્તા ખથયેલો છે અને અનેક ઉપયોગી દૃષ્ટિબિન્દુઓની ઉપેક્ષાપૂર્વક | તેજ નથી. તે દ્રશ્યમાંથી આંગીએ રચાવાય, બ્રાહ્મણે જમા‘ચાલી રહ્યો છે. તે આખા વ્યવહારનું પુનઃ સંસ્કરણ કરવું તે ડાય. મંદિરે બંધાય પાંજરાપોળ ચલાવાય કે વિદ્યાલયો ઉભા ધાર્મિક અથવા તે સાંપ્રદાયિક દૃષ્ટિએ પ્રત્યેક જૈનનું અતિ
કરાય તેની તેને પરવા હોતી જ નથી. તેનું ચિત્ત પરમાત્માની અવશ્યક કર્તવ્ય છે અને આગળના લેખોમાં જે પુનર્ધટનાના !
ભકિતથી ઉદ્યસાયમાન થાય છે અને ભકિત સાથે દ્રવ્ય વિસએ દષ્ટિબિંદુઓ રજુ કર્યો તેમ આદર્શ સમીપ જવાનોજ મૂળ | જનની પ્રેરણા સ્વાભાવિક રીતે જોડાયેલી હોય છે. હેતુ રહે છે. -- * *
રીતે આપણે પ્રેમના પાત્ર કોઈ સ્વજન માટે શું શું કરી વળી આ પ્રમાણે પુનર્ધટના સુચવવામાં ખરી રીતે , નાંખું એમ આપણને થયા કરે છે તેવીજ રીતે માણસના જે વૈશ્યષ્ટિ માટે આપણે ખુબ ગૌરવ ધરાવીએ છીએ તેની ! હૃદયમાં જ્યારે ભકિતની ભરતિ આવે છે ત્યારે તે પરમાત્માની પાછળ પણ બળવાન પ્રેરણા રહેલી છે. વૈશ્ય પિતાના | પ્રીત્યર્થે પિતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર થાય છે. આ વ્યાપાર સંબંધી કે કોઇપણ સંસ્થા સંબંધી બે બાબત ધ્યાનમાં | ઉપરથી આપણે જે સુધારે સુચવીએ છીએ તેને લીધે કોઈએ રાખે. એક તો જે સંસ્થા પિતાને હસ્તગત હોય તેમાં બને છે પણ એવી આશંકા કરવાનું કારણ નથી કે પ્રસ્તુત ફેરફાર તેટલી આવકને વધારે કરવો અને બીજુ તે પ્રમાણે એકઠું કરવાથી મંદિરની આવકમાં ઘટાડે થવાનો જરાપણ સંભવ થતું કય પુરેપુરા ઉપયોગમાં લેવું અને જરાપણ વેડફાઈ જવા ] રહેલે છે. ન દેવું. આજે જે દેવદ્રવ્ય વિષેનો સંકુચિત વિચાર છોડવામાં | * વળી પ્રસ્તુત પરિવર્તન સધાતાં દેવમંદિરની પ્રતિષ્ઠા આવે અને ખોટા શોભાશણગારનું મિથ્યાત્વ સ્વીકારવામાં વધશે અને નવા વિચારના ને અભણ અને ભણેલાને એકત્ર આવે તે કેઈને પણ મંદિરમાં દ્રવ્ય આપવાનો સ્વને પણ ] કરાવનારૂં ભવ્ય કેન્દ્રસ્થાન મંદિર બની જશે. સૌ કે પિતાનિષેધ કરવાનું કારણ ન રહે; કારણ કે દરેક માણસ એમ ની ભાવનાનું મંદિરમાં પ્રતિબિંબ જોશે અને આખા સમાસહેજે સમજી જાય કે મંદિરમાં જે કાંઈ આપવામાં આવશે ! જનું ઐહિક તેમજ આમુમ્બિક કલ્યાણ કરવાનું જ કેવળ બેય તેની એક પણ પાઈનો દુરૂપયોગ થવાનો નથી અને તે સમસ્ત | સ્વીકારતાં દેવમંદિર પરમ કલ્યાણનું નિકેતન અને સમાજનું દ્રવ્યને જનતાની આધિ વ્યાધિ અને ઉપાધિના નિવારણુમાંજ ! અનન્ય અવલંબન સ્થાન બની રહેશે. ' વ્યય થવાનો છે, આજે આટલી પુનર્ધટના થાય તે સુધરેલો છે. પ્રસ્તુત પુનર્ધટનાથી સૌથી મટે લોભ તે આજે અને કેળવાય. પણ મુક્ત કંઠે કહેવા લાગે કે બને તેટલું | જૈન ધર્મના ત્રણ સંપ્રદાયને ખૂબ સમીપ લાવવામાં પરિણમશે દ્રવ્ય મંદિરમાં આપો.'
એવી આશા જરા પણ અવ્યવહારૂ નથી. આજે સ્થાનકવાસીઆ ઉપરાંત વૈશ્યવૃત્તિનું બીજું લક્ષણ એ પણ છે કે એને માટે ભાગ હું સમજું છું તે પ્રમાણે મૂર્તિપૂજાના મૂળ માણસના જે વહેમ, અજ્ઞાન કે શ્રદ્ધા સહેજે નિવારી શકાય | આશયથી જરા પણ વિરૂદ્ધ નથી, પણ તેની અતિશયતાઓ તેમ ન હોય તેના માઠા પરિણામથી સમાજને બચાવી લેવું અને તેમાંથી નિપજેલાં માઠાં પરિણામેથી કંપે છે અને તેથી
અને તેના આવેશને વશ થઈને તે જે દ્રવ્ય વેરવા માંડે તેનો પિતાને અમૂર્તિપૂજક કહેવરાવવામાં ગૌરવ સમજે છે. આજે - પણ બને તેટલો સામાજિક લાભ ઉઠાવવો. જે કે મતિપુજા ! ઘણું સ્થાનકવાસીઓ શત્રુંજય, ગીરનાર, આબુ અને કેશરીયા
સંબંધમાં સમાજમાં જે વહેમ અને અંધશ્રદ્ધા છે અને મુળ;[ જીની યાત્રાએ જાય છે અને કેટલાક સમેતશિખર પણ જઈ આદર્શને વિસરીને પથ્થળેજ પરમાત્મા લેખીતે અને ઐહિક | આવે છે. સામાન્ય વર્ગ માટે મુર્તિપૂજાની આવશ્યકતા અથવા અનેક લાભ કરનાર અને સંકટ નિવારનાર કપીને ચાલ- તે ઉપગીતા સૌ કોઈ લગભગ સ્વીકારે છે પણ તેઓને ભય વાની વૃત્તિ છે તેનો સત્ય વિચાર પ્રચાર મારફત બને તેટલી ' બકરું કાઢતાં ઊંટ પેસી જવાને છે તેથી આ ભયનું જો