________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
૪-૧૨-૧૯
ઠાવનું પાલન કરતી વખતે દરકાર રાખતા નથી એ ધણું શોચનીય છે, માટે ખેતીકારની ક્રિયા તરફ દૃષ્ટિ રાખી લેાકમત કુળવા, તમારા ગૃહસ્થાશ્રમને જે જે નુકસાનકા ક રીવાજો, વ્યવહ રા, સડા, સમય બદલનાં હાનીકારકરૂપ થઇ પડેલી જીની પ્રણાલીકાએ હાય તેને કાઢી નાખે, અને પ્રતિનો પથ સુલભ અને સરળ કરે. આજીબાજુની પ્રજાની સાથે સ્વમાનથી નિર્ભય પણે રહી શકા, બલકે તેમનાથી આગળ વધા તેવી યાજના હાથમાં લે, જે જે રાત્રા કરશે તેનુ પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરો. આવી તૈયારીઓ સાથે પરિષદમાં જાએ અને વિજયનો વાવટા ફરકાવી કાર્ય વાહક્રાનો પ્રયાસ સફળ કરો. ફરી કહું' છું કે લોકમત કેળવવામાં પાછી પાની ન કરશે. તેજ તમારા વિજયની ચાવી છે. વીસનગરઃ ૯-૧૨-૨૯ :
|
2
લી. મહાસુખભાઇ ચુનીલાલ. એક જાહેર ખુલાસા.
શ્રી. કા ૬. શ્રી વણીક યુવક પરિષદની આસો વદ ૨ ની ખીન્ન દીવસની ખેડૂકમાં જૈન મુની મહારાજશ્રી ચરણવિજચછની હાજરી સબંધે જૈન સમાજમાં કાંક ગેરસમજુતી થતી હાવાનું જાણવામાં આવતાં નીચેના ખુલાસે જાહેર કરવાની જરૂર જોઇએ છીએ.
મુની મહારાજશ્રી ચરણવિજયજીએ મજકુર દીવસે અપેારના લગભગ એક દોઢ વાગે પરિષદમાં હાજરી આપ હતી કે જે વખતે લગ્ન વયના પ્રશ્નન ચર્ચાઈ રહ્યો હતો. અને એ પ્રત્ ( લગ્ન વયનો પ્રશ્ન ) ચર્ચાઇ રહેતાં લગભગ અઢી વાગે પરિષદ જ્યારે ચા પાણી માટે ઉઠી ત્યારે મુની મહારાજે પરિષદમાંથી વીદાય લીધી હતી.
યુવાને હાલ. લામત કેળવા.
|
“ ખેડ ખાતર ને પાણી એ કમને આણે તાણી :’ ભાવી કોન્ફરસને સફળ કરે. મારા જૈન યુવક બધુ તમારી કસોટીના ખરા પ્રસંગ આવ્યા છે. આવતા મા માસમાં દક્ષિણમાં આવેલા જીન્નેર શહેરમાં આપણી જૈન કાન્ફરસ મળવાની છે, કાર્ય વાહકાની એટલી ફરજ છે કે તેએએ સમય અને પરિસ્થિતિ ધ્યાનમાં રાખી સુધારા કરવા માટે .તમને તક આપવી જોઇએ, તેવી તક તેમણે ઉભી કરી છે. છેલ્લી કાન્ફસ મારવાડમાં સાદરી મુકામે ( મુંબઇમાં તે ખાસ પાલીતાણાના પ્રશ્ન અંગે મળી હતી. ) તારીખ ૨૪-૧૨-૧૯૧૯ સંવત ૧૯૭૬ ના પાસ સુદ ૨ યુધવારે મળી હતી. એ રીતે દસ વર્ષથી નિદ્રાવંશ થયેલી કાન્ફરંસને કાવાકાએ જાગૃત કરી છે. હવે તેને સફળ કરવાનું કામ તેમના હાથમાં નથી પરંતુ તેમાં પ્રતિનિધિ તરીકે આવનાર વ્યકિતઓના હાથમાં એ વાત જરાપણું લક્ષ બહાર કાઢવાની નથી. તેમાં પ્રતિનિધિ તરીકે જતાં પહેલાંની તૈયારી તમારે અત્યારથી કરવાની છે. શું શું તૈયારી કરવી તેનેા વિચાર પણ તમારેજ કરવાના છે, તે માટે ભાડુતી બળ ઉપર આધાર નહીં રાખતાં તમારા આત્મબળ ઉપરજ ઝુમવાનુ છે, ક્રાન્ફ્રરસમાં શું શું કરવું તેના ખ્યાલ કરવા મુશ્કેલ લાગતા હોય તે વગડામાં . ખેતી કરનાર ખેડુત તરફ નજર કરે. ખેડુત જે જમીનમાં જે ખીજ વાવવા માગતા હાય છે તે બીજ એકદમ તે જમીનમાં વાવતા નથી, પરંતુ તે પહેલાં તે વિચાર કરે છે કે અમુક ખીજને . અમુક ખાતર અનુકુળ થઈ પડશે. અને તે જમીનમાં અમુક ખેડા કરી જમીનને કેળવવી પડશે, તે પ્રમાણે તે વીચાર કરી નક્ષત્રના સમય ધ્યાનમાં રાખી ખેડેલી જમીનમાં ખીજ વાવે છે, અને તે પછી કાળજી રાખી પાણીનું સિંચન કરે છે. આ રીતે કરે છે તેા તે પાક મેળવી શકે છે. તે ઉપરથી અનુભવી લેકા કહે છે કે “ ખેડ ખાતર ને પાણી એ કર્મને આણે તાણી.”
!
યુવક બંધુએ ! આ પ્રમાણે: તમારે કરવું જોઇએ. વિચાર વાણી અને વન એ ત્રણેનો અમલ કરવાનો છે. જનતા રૂપ જમીનમાં ખાતર નાખી જમીનને ખેડવી જોઇએ અને પછી ઠરાવ રૂપ ખીજ વાવવું જોઇએ, અર્થાત્ લોકમત ખુબ કેળવે, તેમાં અનુકુળ પડતું ખાતર નાખા, પ્રતિકુળ મન ળાઓના હ્રદય, શ્લીલ અને પ્રેમથી છતી અનુકુળ બનાવે. જે જે હૃદય અનુકુળ હોય તે બધાં એકત્રીત કરી એક સ્વરૂપ ખનો. આ દીશામાં પ્રયત્ન કરો. પત્રોદ્વારાએ અને નાની સભા દ્વારાએ પ્રતિનિધિઓને તૈયાર કરી લોકમત સારી રીતે કેળવે. વાણી પ્રમાણે વન રાખો. Let courage be proved by deeds and not by words તમારી હીંમત અને તાકાદ માત્ર શબ્દથી નહી પરંતુ કૃત્યોથી સાખીત કરી બતાવેા, અને પછી કાન્દ્સની ભૂમિકામાં ઠરાવ રૂપી ખીજ વાવે. તેજ ખી બરાબર ઉગી નીકળશે અને તમને ફળ આપશે.
|
ઓફીસ તરફથી પત્ર વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે. સ્વાગત કમીટીના નામેા દાખલ કરવા માટે દરરાજ પત્ર આવી રહ્યા છે. પ્રમુખની ચુંટણી માટે કેટલાએક નામેા સુચવવામાં આવ્યા છે. પુછપરછ ચાલી રહી છે આશા છે કે થોડાજ વખતમાં પ્રમુખનુ નામ જાહેર કરવામાં આવશે.
વીધવા સબધે ઠરાવ તો ચા-પાણી પછી પરિષદ જ્યારે કરીને મળી ત્યાર પછીજ હાથ ધરવામાં આવ્યા હતા, એટલે આ સંબધે જૈન સમાજમાં કાંઇ ગેર સમજ પ્રવર્તતી હોય તે અશાા છે કે આ જાહેર ખુલાસાથી તે અટકશે. લી॰ વરૂલાલ બ્ર. મેઘાણી, લી॰ હીંમતલાલ ચત્રભુજ ગાંધી. મંત્રીઓ, શ્રી. કા. દં. શ્રી, વણીક યુવક પરિષદ, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ નેર-તેરમું અધિવેશન કાન્ફરન્સ એરીસ. તરફથી નીચેની હકીકતો પ્રગટ કરવા માટે આવી છે.
પુનાથી જીન્તેર લગભગ ત્રણ કલાકનો રસ્તા છે જૈન મંદિર પણ ભવ્ય છે. ઉતારા માટે પણ ઘણી સારી સગવડ થઇ શકે તેમ છે. સ્વાગત સમિતિ તરફથી એક ભવ્ય મંડપ ૫૦૦૦ માણસા એસી શકે તેવા ઉભા કરવા ઠરાવવામાં આવ્યુ છે તેમજ કમીટીએ વીગેરે માટે પણ ખીન્ન ત જીએ ઉભા કરવામાં આવનાર છે. ભોજન માટે સગવડ પડે તેવા પદાર્થો બનાવવા અનુભવીઓની યેાજના કરવામાં આવી છે.
આ તેા પ્રાથમિક તૈયારીએ છે, પરંતુ બીજ વાવ્યા પછી ઊંધવાનું નથી. તેને પાણીનું સીંચન કરવાનું છે. તે ઠરાવો કરો તેને પાલન કરવાના આત્મબળની અને નૈતિક હીંમત રાખવાની તાકાદે કેળવે. સભા ભરી ઠરાવા કરી
રહેલા છે જે નકકી થયે પ્રગટ કરવામાં આવશે.
પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમરચંદ ગાંધી (તત્રી) આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાય
વેરાઇ જવાથી કાંઈ વળશે નહીં. ઠરાવ કરતી વખતે રાવની | માટે છાપી, અને તેણે જૈન યુવક સંધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ રચના કરવામાં જેટલી શાબ્દિક મારામારી કરી દ્યો તેટલી તે - મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી. મુબઇ, ન. ૨
ચર્ચવાના વિષયો નકકી કરવા આગેવાનો વિચાર કરી