SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ', ' 45 * *+* દેવદ્રવ્ય. ચાલુ અક ૪ મે. યુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે. મુંબઇ જૈન યુવક ત્રીઃ—જમનાદાસ અમરચંદ ગાંધી. સંવત ૧૯૮૬ ના માશીષ શુદ ૬ શનીવાર તા. ૭-૧૨-૨૯ વાતાવરણ. વીસમી સદીના ધરિકા - ખંભાત યુવક સંઘ તરફથી રા. મહાસુખભાઇનુ જાહેર ભાષણે રેખાએલું તે સામે ત્યાંના રામભકતાની ય. સેાસાયટી તેમજ ધ રસિક સાસાયટીએ સ્ટેટમાં અરજી કરી ભાષણ ધ રખાવવા આજીજી કરી પોતાની લાગણી દુઃખાવાને મુદ્દો આગળ ધર્યાં. જાણે કે પોતેજ એકલા જૈન ધર્મના ઇજારદાર હોય અને બીજા જે કઇ સદ્ગુદ્ધિથી કરે એ બધું ધર્મવિરૂદ્ધજ હોય એવા ડાળ કરી કેટલીયે દોડધામ કરી. પણ આ બધા ધમપછાડા વ્યર્થ ગયા. સ્ટેટે ભાષણ થવા દીધું, ખુદ સુપ્રીટેન્ડન્ટ સાહેબે હાજરી આપી વકતાના મુકત કઠે વખાણ કર્યાં. જૈન જૈનેતરની સખ્યા હજાર ઉપર પહેાંચી.. આટલું નજરે ભૈયા છતાં કંઇ આંખ ઉઘડશે ખરી? તિમિર પડળ દૂર ખસશે ખરા ? યુવકાએ તા એટલેાજ ધપાક લેવા કે દ્રઢતાથી અને સેવા બુદ્ધિથી કાર્ય ધપાવે રાખવું જરૂર વિજય તેમનેાજ છે. | હું દહીં દુધીઆ એકયવાદીએ ખંભાતી એવુ તાજેતરમાં અત્રે એક મંડળ સ્થપાયુ. એમાં શ્રીમાળી–ઓશવાળ અને પારવાડ આદિ સૌ મળ્યા. માંગરોળ સભાના હોલમાં કા. વ. ”)) સે બંધારણ પસાર કરી, કાર્યવાહક સમિતિની ચુંટણી થઈ. ‘જમણુધીના નામે ઉદ્દેશથી વેગળે જઇ, એક નિવન સુધારા આણી લાલાગના કેટલાક ભકતાએ ભંગાણ પડાવવા પ્રયાસ સેવ્યો. આમ છતાં એ સુધારા સંગીન બહુમતિથી ઉડી ગયો. ખંભાતના ફ્લેશ અહીં દાખલ કરવાની બાજી ઉંધી વળી ગઈ, અને ફ્રીભર માણસાને હોલ સ્કોડી વિદાય લેવી પડી. અજાયબી તે એ છે કે મુખેથી સંપ-કેળવણીની વાતો કરનારા, હોટલમાં ચા વીગેરે છુટથી વાપરનારા પોતાના સ્વધર્માં બધુએ સાથે બેસી જમવામાં કેવા વટાળ માનતા હશે કે જેથી એને સારૂ ખુદ ઉદ્દેશને પણ નેવે મૂકતાં વિચાર સરખા કરતા નથી? આમ છતાં આમવર્ગ જાગ્રત થતા જાય છે, સ ંગહ્ન માટેની એની ભુખ ઉઘડી છે અને જે દ્રઢતાથી એ વૃત્તિને વળગી રહેવાશે તો ટુક સમયમાંજ જમણુધી’ના ક્ષુદ્ર બંધને તુટી જશે, સંઘ પત્રિકા. keg. No. 'B. '2616 લવાજમ છુક નકલ અડધા આતા. મુંબઈ યુવક સંઘના સભ્યાને સુચના. શ્રી જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા માગસર વદ૨ બુધવાર તા. ૧૮-૧૨--૨૯ના રોજ મેલાવવામાં આવી છે. સ્થળ અને સમય હવે પછીના અંકમાં જણાવવામાં આવશે. સગીર જૈન બાળકોને દીક્ષા. જૈન યુવક સંઘની દેશી રાજવીઓને અરજ. મેરખીના મહારાજા સાહેબા, લીંબડી. પાલીતાણા' અને 'વઢમુંબઇના જૈન યુવક સંઘે વડાદરા, ભાવનગર અને વાણુના ઠાકાર સાહેબ, અને ખંભાતના નવાબ સાહેબને નીચલા તારનો સ ંદેશા મેકલ્યા છેઃ મજબુત આગ્રહ કરે છે કે આપ નામદારાએ આપની હદમાં મુંબઇના જૈન યુવક સંધ આપ નામદારોને એવા જૈન સાધુએ સગીર જૈન આળકાને દીક્ષા જાહેરનામું બાહેર પાડવુ અને જે તેનો ભંગ કરે તેને સખ્ત ન આપે એવું સંજા કરવી. અત્યારને પ્રસંગે જાહેર હીતને ખાતર આવું જાહેરનામું આવશ્યક છે. શાકજનક અવસાન જામનગરના વતની પડિત હુંસરાજભાઈ સામજી ગયા કારતક વદ ૧૨ ને દિવસે વૃદ્ધ વયે દેવગત થયાનાં સમાચાર દ્રવ્યાનુયોગ આદિનું અપૂર્વ જ્ઞાન ધરાવતા હતા, અને પોતે મળ્યા છે, મરહુમ હંસરાજભાઇ જૈન ફીલામાંઝીનું તથા આંખે અપંગ હોવા છતાં છેવટની ઘડી સુધી સાધુ સાધ્વી વિગેરેને કર્મગ્રંથ વિગેરેના પાદરરોજ આપતા હતા, તેઓ શાંતિ અને પરોપકારમય અને વૈરાગ્યમય જીવનથી સમસ્ત જૈન કામમાં સન્માનનીય થઈ પડયા હતા. જૈન શાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા, તે ઉપરાંત તે પોતાની તેઓશ્રીએ પેાતાની વૃદ્ધવસ્થામાં પણ પાલીતાણા મુકામે વર્ષો સુધી રહી જૈન શ્રેયસ્કર મ`ડળ હસ્તક ચાલતી પાડશાળાં મારફત ઘણા સાધુ સાધ્વીને પોતાના જ્ઞાનના લાભ આપ્યા હતા. તદુપરાંત તેએ પોતાના પુત્ર પડિત હીરાલાલને પણ વખનો વખત શાસ્ત્રીય માબતમાં પડતી ગુચો ઉકેલવામાં સહાય આપતા હતા. મરહુમ પાછળ હેાળુ કુટુંબ મુકીને દેવંગત થયા છે. પ્રભુ તેના આત્માને શાંતિ બક્ષો. એજ પ્રાથના.
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy