________________
મુંબઇ જૈન યુવક સદ્ય પત્રિકા.
૩૦-૧૧-૨૯
૩ ઉપરના ધેારણે આપણે એમ પણ કહી રાકીએ કે લક્ષણાથી આપણે જિનમુર્તિને તરણુ તારણ કહી શકીએ છતાં વસ્તુતઃ મુર્તિ પાતે સ્વતઃ કશુંજ કરી શકતી નથી. કાઈ મુર્તિ મુળ સ્વરૂપે અન્ય કાઈ રમક્ડાં માફક પૌળિક દ્રવ્યનાજ સમુહ છે તેથી મુર્તિ પાછળના અદર્શને ભુલી જઈને જે કાઈ માણસ મૂર્તિના બાહ્ય સ્વરૂપ પાછળ ઘેલા ઘેલા થઇ જાય છે અને આ મુર્તિજ મને ખૂબ સુખ આપશે અને મારાં બધાં દુ:ખ હરી લેશે એમ માને છે તે ખરી રીતે પોતા માટે જબરજસ્ત બ્રાન્તિનો ગત (.ખાડા) ખોદતા
જાય. છે.
૪ ભકિત પાછળ દ્રવ્ય 'વિસર્જનનો ખ્યાલ હુ ંમેશાં જોડાયટ્લા હોય છે. તેથી મૂર્તિપૂજક મનુષ્ય મુર્તિ સમક્ષ દ્રવ્ય ધરવા પ્રેરાય એ સ્વાભાવિક છે, છતાં એ દ્રવ્ય જે દેવી દેવ સમક્ષ' મુકવામાં આવે છે તેને તે દ્રવ્ય સાથે કરી નિસબત હાઇ શકે નદ્ધિ. તેમાં પણ જિન મુર્તિ તા નિષ્પરિગ્રહી સન્યાસી તીય કની પ્રતિનિધિ છે. તેથી જેમ સાધુ સમક્ષ મુકાયલા દ્રવ્યની સા કિંચિત પણ અપેક્ષા ધરતા નથી, તેજ પ્રમાણે તીર્થ કર સમક્ષ મુકાયેલા દ્રવ્યના તેમની સાથે સંબંધ જોડવા ઉચિત નથી. આપણામાં પ્રચલિત થયેલાં નામેા શાં “ન્તિનાથજીની પેઢી ગાડીની પેઢી વ્યવહારની અપેક્ષાએ ગમે તેટલાં સંગવડ પડતા હાય પણ તેવા વ્યવહાર આચરવામાં શાંન્તિનાથજી કે ગાડીન્દ્રની તા બદનક્ષીજ થાય છે.
પાશ્વર્ ભકિત આત્મા ધારતું એક મહત્વનું સાધન છે, પણ ભકતને લગતા વ્યવહારનું સાધન થવું જરનું છે.. ભકિત એ ચિત્રની અમુક સ્થિતિ સૂચવે છે ભકિતને ખરા સંબંધ મત સાથે છે. વ્યય સાથે તેની સો સબંધ નથી. ભકિતને ઘ્રુ સમજીને કેટલાક એવા ખ્યાલ ધરાવે છે કે જે “દેવ ઉપર" આપણને ભકિત હોય તેની સમક્ષ અને તેટલા દ્રવ્યનો ઢગલા ‘‘કરવામાં ભારે પુણ્ય રહેલું છે.
ખ્યાલ ખોટા છે. ભગવાન મહાવીરે પ્રત્યે મને ભકિત
કાળમાં જે વધારે અગત્યનું કાય તેવું કર્મ કરે તે વધારે પુણ્યનો ભાગી થાય અને ઓછી અગત્યવાળી ખાખતે પાછળ દ્રવ્ય ખેંચે તે આછા પુણ્યનો ભાગી થાય. જે ગામમાં બીલકુલ દેવ મંદિર ન હોય ત્યાં સૌથી પહેલુ મંદિર ખધાવવું જોઇએ. જ્યાં વર્તમાન મિત્રોની પણ પુરી સભાળ લેવાતી ન હોય ત્યાં નવું મંદિર બાંધના પુણ્ય બાંધે છે એમ તેા કહી નજ શકાય જ્યાં પ્રજા ભુખમરાથી પીડિત હોય ત્યાં ભૂખમરાનું નિવારણુજ ધર્યું અને છે. ત્યાં ઉત્સવ સમારંભ ધરી શકુ નહિ, પુણ્યપાપના સબંધમાં આ વિવેકદૃષ્ટિ આવવાની ખૂબ જરૂર છે. તરસ અને ભૂખથી ટળવળતા અથવા તે વ્યાધીની ખૂબ વેદનાથી પીડાતા પાડાશીને જાણતાં છતાં તેવુ કાંઇ. ન કરૂં અને સે રૂપિયાની આંગી રચાયું તો તે કા` ધર્મ લેખી નજ શકાય.
७
આપણી જિનમૂર્તિ ખેડી હોય છે અથવા તો ઉભી હોય તે અન્ને એકજ ધાનાવસ્થા સૂચવે છે, આપણી જિનર્મુતિ ત્યાગી રાગદ્વેષ રહિત તીર્થંકરેની છે. ભિન્ન અવસ્થાં સૂચ વતી મુર્તિએ ઘડાવવાની પ્રથા આપણામાં પ્રચલિત નથી, આપણી સર્વ જિનર્મુતિએ એકજ સ્વરૂપમાં લીન હોય છે. તેથી તે મુર્તિ ઉપર ભકિતથી પ્રેરાઇને આપણે ગમે તે કરીએ પણ મુળ સ્વરૂપની હાનિ કર્તા થાય તેવું કશું થઈ નજ શકે.
આટલા ખ્યાલો જેને સ્વીકાર્ય હોય તેને હવે પછી કરવામાં આવનાર મંદિર-યવહારની પુનર્ઘટનાને લગતાં વિચારો સમજવામાં કે સ્વીકારવામાં જરા પણ આવે એવી આશા છે. [ અપુર્ણ .]
રજુ
વાંધા નિહ
જરૂર “હાય”યા ન હોય તો પણ મારે તા અને તેટલાં મદિ શજ બંધાવવાં જોઇએ અથવા તો જ્યાં જ્યાં મંદિશ હાય તેના નિભાવમાં મારે અને તેટલુ દ્રવ્ય આપવું જોઇએ. ભગવાન મહાવીર પ્રત્યે ભકિત હોય તેણે પોતાનુ દ્રવ્ય ભગવાને પ્રરૂપેલા માર્ગમાં ખરચવુ ોઇએ. યોગ્ય દેવની ભકિત કરેા અને ખરા ખપ હોય તેને આપે. સૂર્યનો જેને ભગવાન મહાવીરે દીક્ષા લેતી વખતે દ્રવ્યત્યાગ કર્યો તે ક્રાઈમ મંદિરમાં હોમી દીધા નહોતા પણ અનાથ ગરીબમાં દ્રવ્ય વહેંચી દીધુ હતું. આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે.. ૬. આપણામાં પુરવના ખ્યાલા ગણિતના વારણે રા કરવામાં.
ધાવે છે અને નાના મોટાં માપનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એવી માન્યતા ફેલાવધામાં આવે છે કે ખીજા માર્ગો કરતાં દેવમંદિરમાં જે દ્રવ્ય ખરચાર્ય તેથી વધારે પુણ્ય થાય, તેમજ વળી એમ પણ સમય વામાં આવે છે કે અમુક કાર્ય કરે ને એ “ઉપવાસનુ પુણ્ય, અને અમુક કાર્ય કરે તે છે ઉપવાસનુ પુણ્ય થાય આ ધારણ અને ગણતરી કે અકર્તવ્યના વિચિત્ર ખ્યાલો ઉભા કરે છે, પુણ્યપ્રાપ્સિબંધી એકજ સાદો નિયમહોઇ શકે કે પોતપોતાનાં સંયોગામાં દરેક મનુષ્ય સ્વાર્થ સાધના ઉપરાંત. આત્મકલ્યાણ થાય એવું અને તે તે દેશ
પરમાન દ
દલીલાની વિચિત્રતા.
we h
વીરશાસન પત્ર તેના તા. ૨૨-૧૧-૨૯ ના પત્રમ જણાવે છે કે “ આ વાતાવરણમાં જો કાઇ પણ જાતના ખાસ ઉપદેશની જરૂર હોય તે સર્વ વિરતિના ઉપદેશની જરૂર
કારણ ઉપર
પચ્ચખાણથી પ્રારંભી ઉંચામાં ઉંચુ વ્રત, પુખ્ત, સામાયિક દેવદત, સાધર્મિક વાત્સલ્ય, શાસન પ્રભાવના, એ બધું શા માટે! એનો અન્તિમ હેતુ સંગે સવ વિત્તિ બનવાનો.” એક વિદ્યાર્થી ત્રીજી અંગ્રેજી ભણતા હોય તેના માસ્તરને ત ઠાક રાંના વાલી એમ કહે કે માસ્તર સાહેમ, આ વિદ્યાર્થી ભણ્યા આવે છે તેને અંતિમ હેતુ બી એ...ચવાગે છે. માટે તેને ત્રીજી અગ્રેજીના વિશ્વનું જ્ઞાન ન આપો, પણ શ્રી. એ. ના પુસ્તકાના ભાષણાજ તેની પાસે કરાતા માસ્તર સાહેશ તે વાલીને કેવા ગણે તેનો ખ્યાલ કરવાનું અમે પ્રાંચકને સોંપીયે છીએ. JF 58[
ભાવનાજ ભુસાતી જાય છે, સર્વ વિરતિનાં દ્વારને તાળાં વળી આગળ લખે છે કે “ આજે સર્વ વિકૃતિની દેવા માટે આજે ઔરંગઝેબીનાં અવતરણ કરાય છે, વિરતિની સંસ્થાને જમીનદોસ્ત કરવાની પણ રમતા રમાય છે. અને સ વીરશાસન પત્ર લખે ‘સર્વ વિરતિના દ્વારને તાળાં દેવાજ અવતરણ થયાં છે ! તે તેની સામે વીરશાસન પત્ર લખેલા વાંચેલા કણિ પુરાવા રજુ કરી શકે તેમ છે. કે દિક્ષા સંબંધી અમુક નિયમ થાય, દિક્ષાની . વય નક્કી કરાય કે અમુક બળદિક્ષા ઉપર અંકુશ મુકાય તેને સર્વ વિરતિના દ્વારને તાળાં દેવા બરાર ગણે તા ભલે વીરશાસન પત્ર ગણે. આજના સમજું વજ્ર તે દલીલ ઉપર ચોકકસ હંસશે.
d[n[ taxeshayari