________________
સ્ટોને ઉપયોગ,
Regd No. 3220
તરાણ / T.
RITE
CP શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
વાર્ષિક લવાજમ ૧-૮
છુટક નકલ ---
|
:: તંત્રી : ચંદ્રકાન્ત મુતરીયા. *
વથ a g. અકે આઠમે || રવીવાર તા. ૧૫-૧૧-૧૬,
ક્રાન્તિ અને ધર્મ ધુરંધરો!
નવયુવાન,
ક્રાન્તિ એટલે કરડે પીસાતા રીબાતા હૈયાને આંતરનાદ કારમી કંગાલીમત અને દરિદ્રતાનો ભોગ બનેલાના ઉન્હાનિશ્વાસ, ' મમ માનુષી અત્યાચાર જીભ અને જેહાદની સામે એક પ્રકારનું આંદે શન.
એનાથી ધનિકે ડરે. ધર્માધિકારીઓ ભઠર્ક.
રૂઢીચુસ્ત બળે. જમાના જુના ઇતિહાસના જર્જરીત પાનાંઓનું નૂતન સર્જન કરવું એ પ્રત્યેક યુવકની ફરજ છે. મુઠ્ઠીભર જનતાના હાથમાં રમતાં કાળપુરાણુ અધિકારીને સામને કર એજ પ્રગતિનું સાચું શિક્ષણુ છે.
આજને કાળપ્રવાહ આ પ્રકારને છે, જનતાના હૃદયમાં એક તીન દિલન ચાલી રહ્યું છે. સ્વાતંત્રતાની ગુજશમાં ખેલતા નવયુવકે એ નૂતન આશા, નૂતન આદર્શ અને નૂતન સર્જન તરફ મીટ માંડી છે.
ગઈ કાલની વ્યવહારને નામે ઓળખાતી વેવલી પ્રથાઓ અને અંધને સામે તેમને જેહાદ જગાવી છે. વડીલશાહીને નામે ચાલતા એ મોટેરાના માન અને મેલા પાછળનું રહસ્ય ઉકેલવા આજે તે અધિરા બન્યા છે.
સમયને નહિ એળખતા આજના ધર્મગુરૂઓને આ ક્રાન્તિને નાદ કેઈ ઘેર ગર્જન સમે ભાસે છે. એના ચમત્કાર કોઈ વિદ્યુત સમા પ્રકાશની માફક પળમાં પ્રકટને અંધારાની ઉ4 ખીણુમાં ગરકાવ કરી દેતા જજ઼ાય છે.
હવે ધર્મ રસાતળ જવા બૈઠે હોય તેમ આજે તેમના ભેળા ભક્તને તેઓ ઉપદે છે;-“હવે સાવધ થાઓ. જમાનાને ઝેરી પવન વાવા લાગે છે.”
હદય સમજે છે કે હવે આપણે ટહુ વધુ લાંબા સમય નભે તેમ નથી. ૫ણું શું કરે ? એમના સેવાધર્મના સૂત્રો જનતા માજે સારી રીતે પિછાણે છે. શાસ્ત્રના પાના આડે ધરીને ભેળી જનતાને ભમાવવાનો આ વખત નથી. આજે તે ઉપદેશા બધા પુસ્તકે ને પાનામાં ભરેલા છે. ફુરસદ મળે અને તણુવાની જિજ્ઞાસા થાય તે પુસ્તકાલયે કયાં દૂર છે ?
જ્યારે દીક્ષા જેવી પવિત્ર અને આત્માનતિનું પગથીયું ગણાતી પૂજ્ય વસ્તુ માજે બતરૂ ચીજ બની ગઈ છે. પંચ પરમેષ્ઠિમાં આચાર્ય ભગવાનને હેરો ધરાવતી “સૂરિ' પદવી ગુરૂના મુfભર વાસક્ષેપમાં સમાઈ ગઈ છે. તે પછી મુક્તિ તે એથી કેટ કર (1)
આન્નતિના મા અખંડ તપ કરી કાયાને નિવી ત્યાગ માર્ગને અજવાળતા અમારા ગઈ કાલના પૂજ્ય મુનિ- વીના સ્થાને આજે વેશધારી સંસારના તાપે બળી રહેલા આત્માઓની જમાત નમી છે, હશે મહીં રડ્યા પડયા છે . પરમ પૂજ્ય અને પવિત્ર મુનિવરેને પગલે ચાલનારા. બાકી માટે ભાગ તે જુદા જ પ્રકારનો છે. સંયમના આરાધકો ભલે એ હાથ પશુ સંચમ એમને કર્યો નથી.
ભક્ત જનતાના બે આરાધ્ય દેવે સમયને પિછાને છે ?