SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ – 1950 હ» 1 - રર :. પ્રિભાતે. Reg. No. 8. 2913 Zele. Add. 'Yuvaksangh પ્રભુ છું જે , સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતયુગનું જૈન સાપ્તાહિક નકલ9 અને વાંક રૂા. ર૮-૯ 2 ( શ્રી મુઈ જૈન યુવક સંઘનું મુખપત્ર, તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા. વર્ષ ૨ કg, અંક ૧ લે. .) શનીવાર તા. ર૯-૧૦-૧૯૩ર. આ ત્મ નિ વેદ ન. " * જર્નર તો એ વે સાંવત્સરિક પનિમિતે આત્મવિચારણા કરતાં સંઘ અને શાસન પરત્વે પણ કેટલાક વિચરિમાવ્યા તેમાંથી થોડો ભાગ જે મારા પિતાના આત્મા અને સંઘ સાથે સંબંધ ધરાવે છે તેટલે એ મિલ મુવાં. ઈચ્છું છું, તે તેમાં કોઈને સમભાવ અને સત્ય દેખાય છે તે ઉપર વિચાર કરે, ની મોજકલ આખા જૈનસંઘમાં કલેશ અને કંકાસનું વાતાવરણ ચોમેર ફેલાઈ રહ્યું છે. અને તે દિવસે કિના સિમ્બનતું જાય છે. દરેક પક્ષકાર સામા પક્ષ ઉપર જ દોષ નાખવા પ્રયત્ન કરે છે અને સામે પણ એ જ રીતે કરે છે. પરિણામે કોઇ પૈતાના દોષ તરફ અ મીનળના ગુણો તરફ લક્ષ આપતું નથી. સો ભક્તિમારા અને પિતાના ગુ જ દેખાય છે. આ સ્થિતિ ચામર વ* છે. સામા વિતતા કલેશને અંગે કેટલાક ધમી હુ જ્યારે પ્રસંગ આવે ત્યારે મને પણું કહે છે સામાં શાંતિ સ્થાપવી જોઇએ અને તેઓ મને વિનવે છે...આપ આ કલેશ દૂર કરવા, કઈ કરે. કમમાં અને સરળ ચિત્તવાળા આવા ભાટી એની વાત ઉપર હું વિચાર કરૂ છુ, ત્યારે છે રડે મન આ જ લાગે છે કે આ બાબતમાં હું મારા “ કામ નિવેદન” સિવાય શું કરી શકુ' ? કાંઇ સૈના ઉપર - અકિદર ગલા નથી. તેમ તે એક પ્રકૃતિના હૈઈ શકે, પણ નહિ. તેથી મને મારા પિતાના વિરેજ "કાંઇ કેરી રોન્યાના કહેવાતા હકક રહે છે. જેને સવમાં વતત કે વધતા કોઈ પણ જાતના, કલેશમાં હું નિમિત્ત થતો હોઉં એવું મારી માં આવતું નથી. પ્રયત્ન તો એ વિશે હું ય જ ક્યાંથી? છતાં એવા પણ સંભવ છે કૅજે વસ્તુ મારાં i ન હોય કે ન આવતી હોય તે બી એના લક્ષમાં રમાશે. તેથી આ બાબતમાં મને એકજ મા જે સુ છે અને તે કેઈ પણ રીતે નુકશાનકારક નથી. કદાચ બીજાઓને પણ તે અનુકરણું કરવા જે છે તે ભાગમાં છે થી ન્યાયનાનિધિ જગgિખ્યાત પરમગુરઢવ શ્રી ૬૦૦૮ શ્રી વિજયાનંદસરીથરના હસ્ત- દીક્ષિત એને ર સ ધાડાંમાં અતિમાન્ય વાતૃ એવાં બે મુનિવરે છે. જેમને હું પય ગણુ છું અને જેમના માટે જ ના સાઠામાં મેટા ભાગના આદર છે તે પ્રવતીક થી ૬૦૮ શ્રી કાંતિવિજ્યજી મહારંજ ખને રિશ્નો શ્રી હવિજયજી મહારાજ છે. આ સિવાય વિદ્વાન પ્રતિભાસંપન્ન"અને પ્રભાવશાળી દિશા વિજયનમસૂરીશ્વરજી મહારાજ અને શ્રી ૧૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાત્ર મોત ના નિષ્પક્ષ અને કેળનાં પ્રભાવથી અજય તેવામથી. આ ચારે વિરેને હું મારા તરફથી iધુ કે તેઓ એ મળીને અગર પત્રવ્યવહાર કરીને જો હું કાંઈ. લકરતો તો તે લાંથી તેમને એ વિચારતે પરિણામે આ સંઘશિની બાબતમાં કાંઈ મારી ભલી રખા હસીને ખાત્રી આપુ કે ઉક્ત ચાર સ્થવિરેનીદએહમતિથી કે બહમતિથી પ મને કે ક એન્મ બાઉલેમાં આવરી તો હું તૈસી' ઉપર શ્રધ્ધાપૂર્વક અને ઉદારતાથી વિચાર કરીશ અને પાન નો ભામી તે કુલ મુદલા એના હું એકરાર કરીને એટલુ જ નહિ પણ મારે રાતના અકીક યા , બાબુ' રીશ. પાછLEE) ઉર પર રીલા કી લીલા તિરી કરાવી શકે અમિત શકિતવાળા કંઇ. પહા; પછી ભલે તેમા થપક વાર હાય, માનો ની તા આશ પાલાથી બાતા શાસનસેવા અને સંતુતિ સાધાં, પાકાય * વિક રીરીક એમાં કાતિય કહેવાયા નહિ દઉં, ને શિકાર શ્રી સપના દાસ વલભદ્ધિ
SR No.525791
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1932 10 Year 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutaria
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1932
Total Pages8
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy