SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ હિંમત – સંહિષ્ણુતા સંગમ દ્વારા ઈર્ષાથી પ્રેરાઇને ભગવાન મહાવીર પર ફરેલા ૨૦ ઉપર પ્રભુ મહાવીરની આંખોમાં સંયમ માટે બે અશ્રુઓ (અનુકંપાશ્ચામા), પ્રભુ મહાવીરને પોતાના ધ્યાનમાંથી ચલાયમાન કરવા કોઇ ટ્વેન્દ્ર પણ Íક્તમાન નથી. એવાણુકેન્દ્રનાં વચનો સાંભળી સંગમ નામનો ધ્વમિથ્યાભિમાનમાં પૃથ્વી પર આવી પ્રભુ મહાવીરને ચલાયમાલ થવા છ છ માસ સુધી ભયંકરમાં ભયંકર વીસ પ્રકારના ઉપસર્ગોપ્રભુપરર્યા, જેવાકે ભયંકર રાક્ષસોનું ક્રુર અટ્ટહાસ્ય, પર્વતકાય હાથીઓનીચિચિયારીઓ, કાળોતા નાની ઝેર ઓકતી કૂત્કાર, વછિીઓનાંઠંખ, મુંટઅપ્સરાઓના માકહાવભાવ, વોરે...પરંતુ પ્રભુ મહાવીરતો ધ્યાનમાંઅડા રહ્યા. છેવટહારી થાકીને સંગમે પ્રભુની ક્ષમા માંગી ત્યારે પ્રભુની આંખમાંણાસભર અશ્રુબિંદુઆવીર્યા.છમામની ઘોર તપશ્વર્યાપશ્વાત એકવૃદ્ધ ગોવાલણે પ્રભુને પારણું રાવ્યું તેના ધનથી સંતુષ્ટથયેલાધ્યોએવ્યિોપ્રયાકર્યા. ગોવાલણીતી ગઈ. (મુંટવસ્ત્રો, સુગંધીપુષ્પો, દુદુંભીનાદ, સોમૈયા અને અહોદાનમ...... અહો ધનમ આ પાંચ દિવ્યો). શોધ - માર્શન ભગવાન મહાવીરપાણેશજકુમારયંતિજીંદગીનો અર્થ, આત્માનો ધ્યેય અને માનવ જીવનનો હેતુ સમજવા પ્રશ્નો પૂછે છે. કૌશામ્બી નારીની ધર્મસભામાં રાજકુમારી જયંતિપ્રભુ મહાવીને પોતાને મૂંઝવતી સમસ્યા જણાવે છે. (૧) વ્યક્તિનું મૂઈ જવું સારું કે જાવું? (૨) આળસું બનવું સારુ કે ક્રિયાશીલ થવું સારું? પ્રભુ મહાવીર સમસ્યાનું સમાધાન કરતાં જણાવે છે કે જે વ્યક્તિ અધાર્મિક છે એ મૂઈ હે, આળસુ હે અને નિર્બળ રહેતે સારુ જ છે કે જેથી તે બીજાનું અહિત ન કરી શકે. પરંતુ જે વ્યક્તિધાર્મિકછે તે જાણવું, સતતક્રિયાશીલ રહેવું અને બળવાન હોવું સારું કે જેથી તે પોતાનું દ્વિત તો સાધી શકે પણ સાથોસાથ અન્યનું હિત પણ કરી શકે. છેલ્લા કેવલી જંબુસ્વામી આઠપનીઓ સાથેનો વાર્તાલાપ જે પ્રભવ અને તેના પ00 માથી લુટાણનું હૃદય પરિવર્તન દીક્ષા (પર9ની દીક્ષા) ફાફાદ્રથતા યૌવન અને રૂપ મૌર્યથી ભરપુર આઇઆઇકન્યાઓ સામેથી સંસાર ભોઢાવવાની માંગણી કરતી હતી, છતાં સંસારને ભોગવ્યાવિના, સંયમ મા જવાની ભાવનાવાળા શ્રી જંબુસ્વામી પોતે જાdયા, આઠેઆઠ પત્નીઓને જાડી, કલ્યાણમાર્કો જોડી દીધી. એટલું જ નહીં પરંતુ પ00 ચોરો સાથે સંર્પત્ત લૂટવા આવેલો ચોરોના સરદારપ્રભવો પણ જંબુમારનોપત્નીઓ સાથેનો વાર્તાલાપટ્ટાણા જ્ઞાનર્ધાર્ભિત ભાવ પેદા થયો. બીજે દિવસે સવારે જંબુકુમાર આઠ પનીઓ, આયપીઓના માતા-પિતા,જંબુમારના માતા-પિતા અને પાંચસો ચોરો એમ કુલ પાંચમો સત્તાવીસે સાથે સુધર્મસ્વામી પાસે સંયમનો સ્વીકાર કર્યો. જંબસ્વામીએ સોળ વર્ષની ઉમરે દીક્ષા લીધી. શ્રતધર બની કેવલજ્ઞાન પામ્યા અને મોહો ગયા. આ અવમર્થિણી કાળમાં તેઓ પછી કોઇ કેવલજ્ઞાની થયું નથી કે મોક્ષે ગયું નથી. શ્રેણીકણયનું પૂણીયા શ્રાવક પાસે સામાયિકનું પૂણ્ય ખરીદવા જવું. જ્યારે શ્રેણક રાજાએ નરકનાનિવાણનો ઉપાય પ્રભુ મહાવીરને પૂછ્યો ત્યારે શ્રેણીક રાજાના અંત આગ્રહને કારણે પ્રભુ મહાવીરે કહ્યું કે જો પૂણિયો શ્રાવક તેની એક સામાયિકનું પૂણ્ય આપે તો કાચ તારી નરક્રનિવારી શકાય, આથી શ્રેણી રજા પૂણયાશ્રાવક પાસે એક સામાયિકનું પૂણ્ય ખરીદ્યા જાય છે. પૂણિયો શ્રાવક જણાવે છે કે આપની સમગ્ર સંમતિ કરતાં પણ એક સામાયિકનું મૂલ્ય વિશેષ છે. એટલુંજ નહીં પણ સમતાપૂર્વકની સામાયિકની એડમિલિાં મલ્ય આંકવા તમારી સંપત્તિ. ઓછી પડે. મહારાજા શ્રેણીકને સામાયિકનું અમૂલ્ય મૂલ્ય સમજાય છે. Hain Education International 2010_03 E riv89. FAS . (2000 www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy