SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 10th anniversary pratishtha mahotsava : : : Contd... અનાયાસે પ્રાપ્ત કરે છે. કાર્યક્રમોની સ્ટેજ પરની રજૂઆત એ પાઠશાળાની પ્રગતિનું પ્રતિબિંબ પાડે છે. પાઠશાળામાં અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં બાળકો ભગવાનના દર્શન કરી, કપાળમાં ચાલ્લો કરીને પ્રાર્થના ખંડમાં વર્ગ ગુરૂનું મહત્વ : પ્રમાણે બધાંજ બાળકો પોતપોતાના વર્ગની હરોળમાં ગોઠવાય જાય છે અને પ્રાર્થનાથી અભ્યાસ કરવાની શરૂઆત કરે છે. ધર્મતત્વોને સમજવામાં દેવગુરુની કૃપા અને શાસ્ત્રપધ્ધતિના જીવનનું ચુસ્ત પાલન જ મદદગાર બને છે. તેમજ જીવનમાં જયારે વિશ્વનાં અમુક દેશો ન્યુકલીયર બોમ્બ ની આડસ હેઠળ સંસ્કારોનું ઘડતર અને શિક્ષણ આપવામાં ગુરુનું સ્થાન સૌથી દેશની સલામતી રહેલી છે, તેવું તેમનું નિશ્ચિત નિવેદન છે. ત્યારે મહત્વનું છે. જેમ આગળ કહ્યું છે કે:પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરી રહેલાં બાળકો, જગતના તમામ જીવો ૧૦૦ શિક્ષક = ૧ સંસ્કારી માતા, તેમ સાથે મૈત્રી, કરુણા અને ક્ષમા જેવા મહાન ગુણો દ્વારા વ્યવહાર કરવાનો બોધ આપતી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.... એ પ્રાર્થના ૧૦૦ સંસ્કારી માતા = ૧ સાચા ગુરુ. શુધ્ધ, સ્પષ્ટ, મધુર અવાજમાં અને એકતાલમાં ગાઇને સમુહમાં એટલે એનો અર્થ એવો થયો કે ૧૦,૦૦૦ શિક્ષક ભેગાં થઇ જે જય જિનેન્દ્રના સૌને અભિવાદન કરી પોતપોતાના વર્ગમાં અભ્યાસ ઘડતર કરી શકે તેટલું કામ એક સાચા ગુર કરી શકે. તે આપે છે. કરવા જાય છે. પાઠશાળામાં બાળકોને તેની વય અને ધોરણ પ્રમાણે ચારિત્ર્ય. સદગરની પ્રાપ્તિ થતાં જીવને જ્ઞાનનો પ્રકાશ મળે છે, ધાર્મિક શિક્ષણ તેમજ માતૃભાષાનું શિક્ષણ આપવામાં આવે છે. પરમાત્મા થવાની પરમગતિ મળે, પ્રસન્નતાની પ્રાપ્તિ થાય, જીવન નમસ્કાર મહામંત્રથી સામાયિક સૂત્રોના જ્ઞાન સુધીના સૂત્રો શીખવવામાં આવે છે. તેમજ ૨૪ તીર્થકરોના નામ, તેના લાંછન, 'નિર્વાણપછી તરત જ ભગવાનના મર્પોષ્યિા સોળ સતીઓના નામ, ભગવાન મહાવીરની માતા ત્રિશલારાણીને 'ગણધર શ્રી ગૌતમણવામીજીને કેવલજ્ઞાન આવેલ ચૌદ સ્વપ્નના નામો ક્ષમાપના વગેરે બોલતા શીખવવામાં આવે છે. સ્તુતિઓ, સ્તવનો, આરતી મંગળદીવો ગાતાં '(સર્વજ્ઞતા)ની પ્રાપ્તિ અને પ્રથમણાના શીખવવામાં આવે છે. દેરાસરમાં નિસીહીથી લઇને દર્શન, ચૈત્યવંદન, કેસરપૂજા, સમુહ સ્નાત્રપૂજા અને અષ્ટપ્રકારી પૂજાના આયોજન દ્વારા ધાર્મિક શિક્ષણ અપાય રહ્યું છે. આ દરેક વિધિમાં બાળકો ખૂબજ ઉત્સાહ, ઉમંગ અને શ્રધ્ધાથી ભાગ લેતા હોય છે. એજ બતાવે છે બાળકની ધર્મ પ્રત્યેની લાગણી! પરંતુ તેમને યોગ્ય સમયે સાચું માર્ગદર્શન મળવું જોઇએ. આપણા ધર્મનાં વિધિ-વિધાનો અનુષ્ઠાનો એની પાછળ ઉંડુ રહસ્ય છે, મહાન ભાવના છૂપાયેલી છે. દરેક પ્રકારની પૂજામાં કંઇને કંઇ શીખવાનું હોય છે. તેમાં જેન ધર્મના સિધ્ધાંતોની સમજણ હોય છે. સામાયિક અને પ્રતિક્રમણ જેવી વિધિઓ તો સાધના માર્ગના ઉચ્ચતર પગથિયા છે. ધાર્મિક ક્રિયા કાંડની પાછળ શિસ્ત જાળવીને ધાર્મિક વાતાવરણ ઉભું કરવાનું હોય છે. વિધિ દરમ્યાન જે દિવ્ય વાતાવરણ ખડુ થાય છે. તેનાથી જ પવિત્રતા અને ધર્મભાવના વધી જાય છે. ધાર્મિક શિક્ષણની સાથે Hi અને Hello જે વા પશ્ચિમી અભિવાદનના બદલે જયજિનેન્દ્ર દ્વારા સૌને અભિવાદન કરવાનું શીખવવામાં આવે છે. દેવ, ગુરુ અને મા-બાપની માન મર્યાદા જાળવવાનું તેમજ તેઓના અનંતા ઉપકાર આપણા ઉપર છે, તેઓનું આપણાં જીવનમાં કેટલું મહત્વ રહેલું છે! વગેરે મહત્વની બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે. ધાર્મિક તહેવારોની ઉજવણીમાં પણ પાઠશાળાનાં બાળકોને સામેલ કરવામાં આવે છે અને તેમના દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક Winners are not people without any problems. Winners are people who have learned how to overcome their problems. - Mike Murdock Jain Education Intemational 2010_03 ---- e101s - - - www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy