SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ={ain (૩) વ્યવહાર આ ગ્રંથના દસ ઉદ્દેશકમાં આચારથી પતિત થયેલા મુનિએએ કરવી પડતી આલેાચના અને તે આલેાચના સાંભળનાર અને કરનાર મુનિએ કેવા હોવા જોઈએ તે દેવા ભાવથી કરવા જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યુ છે. તેમના વિહાર વધુ વ્યા છે. કાને ગણિ, મુનિ, આચાય, ઉપાચાયની પાછી આપવી તે બતાવ્યુ છે. ગોચરી માટેનાં નિતિનિયમાનું વર્ણન છે. વ્યવહારસૂત્રને દ્વાદશાંગનું નવનીત કહેવામાં આવ્યું છે. સ્વાધ્યાય કરવાના, ગાચરી આપનાર ગૃહસ્થ સાથે કેવી રીતે વર્તવું, કેમ આજ્ઞા લેવી, કેવુ' અને કેટલું ભોજન લેવુ', કયારે બાન કર્યુ, આગમાનુ" અધ્યયન કરવુ તે કયારે કરવુ. વિગેરેનું વર્ઝન છે, ખામ સાધુસાક્ષીઓના વ્યવહારોનુ વર્ણન હોવાથી તે વ્યવહારસૂત્ર નામ થયા છે. આના કર્તા કેવલી ભદ્રબાહુ છે જેમણે નિર્યુક્તિ લખી છે; ભાષ્ય પશુ મળી આવે છે પણ નામોલ્લેખ નથી. મળતા મલગિરિએ બાષ્પ પર વિવરણ લખ્યું છે. અવસૂરિ પણ લખાઈ છે. (૪) દશાશ્રુત સ્કંધ : દસાશ્રુતસ્કંધ દસ અધ્યયનામાં ભદ્રબાહુએ રચીને તેના પર નિયુક્તિ લેખી છે. ચતુિ પણ લખાઈ છે. પ્રજ્ઞાર્થ' પાપચન્દ્રે આના પર વૃત્તિ લખી છે. પુરુષ પાતાની પ્રકૃતિથી પ્રતિકૂળ આચરણુ કર તા અસમાધિનું કારણ થાય છે. તે પ્રમાણે મુનિ પાતાના સચમથી પ્રતિકૂળ ાચરણ કરે તેા સયમમાં સમાધિ મેળવે છે. તેથી અસમાધિના ૨૦ સ્થાના દર્શાવ્યાં છે સખત પ્રહાર થાય તો અશક્તિ આવે છે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સખળ દોષ, ગુરુની ત્રેત્રીસ આશાતના, ચાની મા સંપદા તેના સદ, શિલ્પ માર્ટની. ચાર પ્રકારની વિનય પ્રવૃત્તિ અને તેના પ્રને, ચિત્તસમાધિનાં દસ સ્થાન, શ્રાવકની અગિયાર પ્રતિમાએ, ભિક્ષુપ્રતિમા, વીરપ્રભુના હવન, જન્મ, સુરણું, દીક્ષા, કેવલજ્ઞાન, ને મેાક્ષ કયારે પામ્યા તે સંબધીનુ પ ષણા કલ્પ, માહનીય ક་ખન વિશેનું વિવરણ અને તેના ત્રીસ સ્થાન, ના નિદાના તેમાં બતાવ્યા છે. 114 (૫) પંચકલ્પ સૂત્ર : આ છેદસૂત્ર હાલ મૂળ સ્વરૂપે ઉપલબ્ધ નથી. આના પર સંધદાસગણિએ ભાષ્ય રચ્યું છે. ચૂણી પણ લખાઈ છે જે ઉપલબ્ધ નથી. પંચકલ્પ ભાગ્યે તે બહુતકપ ભાષ્યના અશ માનવામાં આવે છે. મલયગિરિ અને ક્ષેમકિર્તિસૂરિએ આના ઉલ્લેખ કર્યા છે. (૬) મહાનિશીથ સૂત્રઃ— મહાનિશીય સુત્રને સમય પ્રવચનના પરમસાર પણ કહેવામાં આવ્યું છે. આ સૂત્ર મૂળ ન પામ્યુ હતુ. તેના Jain Education International_2010_03 ઉધ્ધારક આચાય હરિભદ્રસૂરિ છે. આ ગ્રંથમાં તંત્ર સબધી તથા જૈનાગમાના અતિરિક્ત અન્ય ધાના ઉલ્લેખ છે. છ અધ્યયના આવેલાં છે. પ્રથમમાં ૧૮ પાપસ્થાનકા, કર્મોનાં વિપાક ફળતુ. વિવેચન, ત્રીજા ચેાથામાં કુશીલ સાધુએના સસનો નિષેધ કર્યા છે. નવકારમંત્ર અને ઉપધાન, ચા, અને અનુક‘પાના અધિકારેનું વિવેચન છે. પાંચમા અધ્યયનમાં ગુરુશિષ્યના સંબંધને વર્ણવી ગચ્છનું વર્ણન છે. આના પ્રકરણના આધારે ‘ ગચ્છાચાર ' નામનું પ્રકીણું ક ગ્રંથ રચવામાં આવ્યું છે. છઠ્ઠા અયનમાં પ્રાયશ્ચિતના નુસ અને આલેાચનાના ચાર પ્રકારાનું વર્ણન છે. આ ઉપરાંત કમલપ્રભા આદિની કથાએ, તાંત્રિક કથના તથા અન્ય ચથાના ઉલ્લેખ છે. વિન્ટર નિજના મતે આગમ પછીના આ ગ્રંથ હેાય તેવું જણાય છે. " દસ પ્રકીક આ પ્રકીર ચચા ા છે. તે રચના પદ્ધતિમાં વેદનાં પરિશિષ્ટાને મળતાં આવે છે. તે પાત્ર છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રકીક ગ્રંથાની રચના ૧૪૦૦૦ બતાવી છે તેમાંથી આજે દસ ઉપલબ્ધ છે. (૧) ચતુશરયું, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, તલવૈચારિક, સસ્તારક, ગછાચાર, ગવિદ્યા, દેવેન્દ્રસ્તવ, મરણુસમાધિ. } (૧) ચતુઃશરણુ :—આનુ' બીજું નામ ‘ કુશલાનુબંધિ’ પણ છે. ૬૩ ગાથાઓમાં હિત, સિદ્ધ, સાધુ અને ધૂમ -એ ચારનુ ́ શરણુ લેવાનુ કહ્યુ છે. આના કર્તા વીરભદ્ર મનાય છે. આના પર ભુવનતુંગની વૃત્તિ અને ગુણરત્નની અવચર છે. ચારનું શરણ લેવાથી દુષ્કૃતની નિંદા અને સંસ્કૃતની અનુમાના થાય છે તેનું વન છે. (ર) આતુર પ્રત્યાખ્યાનઃ~૭૦ ગાથાઓમાં ખાલમરણ, બાશપત્તિ મરણુ, અને પતિમણુ કાનાં થાય છે તેનુ વર્ણન છે. આના કર્તા વીરભદ્ર છે ભુવનતુંગની વૃત્તિ અને ગુપ્પુર-નની અસ્થિર મળે છે. આ ઉપરાંત પંડિત માતુરાગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવા, શું શ વેાસરાવવુ', ( ત્યજવુ') કેવી કેવી ભાવના ભાવવી, સ જીવાને ખમાવવા અને ઉત્તમ મરણ કેવી રીતે થાય છે તે બનાવ્યા છે. (૩) મહા પ્રત્યાખ્યાન —મેાટાં પ્રત્યાખ્યાને તે ૧૪૨ ગાથાઓને અનુષ્ટુપ છંદમાં રચવામાં આવ્યા છે. જે પાપ થયા હાય, તેને યાદ કરી, તેને ત્યાગ કરવા, ભાવ શલ્ય કાી નાંખ્યુ, પાંāત મરણ થાય તેવી ખામચિત જાત કરી સવ અસત્ પ્રવૃત્તિ ને ત્યજવી, દુઃખમય સૌંસાર પ્રત્યે વૈરાગ્ય ઉભા કરવા વિગેરે પ્રત્યાખ્યાન કરવાથી સિદ્ધિ મળે છે. તેનુ વર્ણન છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy