SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ gain= (૧) કરનારસવામાં ન કરી કમ ભદ્રબાહુની નિયુક્તિ, જિનદાસગણી મહત્તરની ચૂણ, ક૯૫, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું વાદિવેતાલ શાંતીસૂરિની શિષ્યહિતા નામની પ્રાકત ટીકા, છે. તેની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ઉત્સર્ગ અપવાદી નેમિચંદ્રસૂરિએ સુખધા નામની ટીકા, આ ઉપરાંત માર્ગોનું પણ સમયાનુસાર નિરૂપણ કર્યું છે. લક્ષમીવલ્લભ, જયકીર્તિ, કમલસંયમ, ભાવવિજય, વિનય સામાન્ય રીતે આ છેદસૂત્ર અપવાદ માર્ગના સૂત્રો હસ, હર્ષલ આદિ વિદ્વાનોની ટીકાઓ લખાઈ છે. ગણાય છે. આમાં વિશેષતઃ સાધુઓના આચા૨નું પ્રતિપાદન હર્મન યાકોવીએ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટના ૪૫ માં છે. છતાં ક્યાંક ક્યાંક શ્રાવકના આચાર સંબંધી પણ ચર્ચા ભાગમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરેલું છે.' છે. જેવાં કે અગિયાર પ્રતિમાઓ (વ્રત), ગુરુની તેત્રીસ (૪) પિંડ નિયુક્તિ : પ્રકારની આશાતના ટાળવી. કેાઈ આચાર્ય પદવીદાનને પિંડ એટલે આહાર-તે સંબંધી વર્ણન છે. આ ગ્રંથમાં ચોગ્ય ન હોય તો તે પદવી છોડાવવી અને આલોચના પિંડનિરૂપણ, ઉદ્દગમ, ઉત્પાદન , એષણાદાનું કરવી વગેરે આચારોનું નિરૂપણ છે. વિન્ટરનિજ કહે છે કે વર્ણન કરતી ૬૭૧ ગાથાઓ આઠ અધિકારમાં રચાયેલી છે. આ છેદમાં ખરી ઉપગી વાત ત્રીજાથી પાંચમાં છેદ આના રચયિતા આચાર્ય ભદ્રબાહુ છે. ઉદ્દગમ, ઉત્પાદન, સૂત્રોમાં જ છે. જે ઘણું પ્રાચીન છે. ટૂંકમાં આ આખો એષણ, સયાજના, પ્રમાણુ, અંગીર, ધૂમ અને કારણે ગ્રંથ ટૂંકમાં સાધુસંધને નિયમન ગ્રંથ છે. આને મળતો પિંડના ૯ ભેદ બતાવ્યા છે. ઉદ્દગમના ૧૬ પ્રકાર, ઉત્પાદનના આવતે બૌદ્ધગ્રંથ વિનયપિટક છે. છેદસૂત્રોમાંનું બહટૂંકપ ૧૬ ભેદ, એષણુના દસ ભેદ, સ્વાદને માટે ગૌચરીમાં પ્રાપ્ત સૂત્ર એ પ્રાચીન ક૯પસૂત્ર છે. સંક્ષિપ્ત શૈલીમાં લખાયેલાં છે. વસ્તુઓને મેળવી ખાવી તે સંજના દોષ છે, આહારના (૧) નિશીથસૂત્ર :પ્રમાણને (માપ) ધ્યાનમાં લઈને ભિક્ષા ગ્રહણ કરવી નહીં તે પ્રમાણુદેષ છે. આગમાં સારી રીતે પકવેલા - ખલન કરનાર સાધુઓને પ્રાયશ્ચિત રૂપે કરવાની ક્રિયાઓ ભેજનમાં આસક્તિ રાખવી તે અંગારદેષ છે. ભેજનની વિશે નિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે. એકવાર અજાણ્ય પણ નિંદા કરવી તે ધૂમ દોષ અને સંયમ, ધ્યાન ને લક્ષમાં અકૃત્ય થયું હોય તો આલેચના કરી શુદ્ધ થવું, ફરી તે લીધા વિના ભેજન કરવું તે કારણદોષ માનવામાં અકૃત્ય ન થાય તેની તકેદારી રાખવી આમ ધર્મોનિયમોને આવ્યા છે. ખજાનો છે. ૨૦ ઉદ્દેશકમાં રચાયેલું છે. પ્રથમ ઉદ્દેશકમાં ૬૦ બાલ છે. બીજામાં ૬૦, ૮૦, ૧૦૦, ૮૦, ૭૭, ૯૧, અથવા-ઘનિર્યુક્તિ :– ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૩૦, ૬૦, ૪૫, ૧૫૪, ૫૦, ૧૫૧, એઇ એટલે સામાન્ય કે સાધારણ આવે અથવા ૬૪, ૩૬ એમ ક્રમિક બેલ છે. જ્યારે વીસમા ઉદેશકમાં નિયુક્તિમાં કરવામાં આવ્યા છે. આના રચયિતા ભદ્રબાહુ આલેચનાપૂર્વકના પ્રાયશ્ચિત - માસિક, લઘુમાસિક છે. આને આવશ્યક-નયુક્તિનો અંશ મનાય છે. સાધુઓનાં ચતુર્માસિક, આદિ પ્રાયશ્ચિતની વિધિનું વર્ણન છે. સામાન્ય આચારવિચારનું વર્ણન ૮૧૧ ગાથાઓમાં કરેલું (૨) બહતુક૬૫ સૂત્ર – છે. દ્રોણચાયે આના પર ચૂણી જેમ પ્રાકૃત પ્રધાન ટીકા રચી છે. મલયગિરિની વૃત્તિ અને અવચૂરિ પણ મળે છે. છ ઉદ્દેશકમાં સાધુસાડવીઓના આચારવિચારનું વર્ણન ઘનિયુક્તિમાં પ્રતિલેખન, પિંડદ્વાર, ઉપધિનિરૂપણ, છે વિન્ટર નિજનાના મત પ્રમાણે બહુ પ્રાચીન ભાષાનું અનાયતનવર્જન, પ્રતિષેણુદ્વાર, આલોચનાદ્વાર અને છેદસૂત્ર છે. અમુક અપરાધ માટે અમુક પ્રાયશ્ચિત કરવું તે વિશુદ્ધિદ્વાર એમ ચરણ કરણનું વર્ણન છે. આ ગ્રંથમાં બતાવ્યું છે. આ પ્રાચીનતમ આચારસૂત્રોનું મહાશાસ્ત્ર છે. ટીકાકારોએ બીજા આગમની જેમ આમાં છેદસૂત્રો— પણુ ઘણુ ફેરફાર કર્યા છે. પ્રથમ ઉદ્દેશકમાં ૫૧ સૂત્રો છે, તેમાં સાધુસાધ્વીઓના આહાર, વિહા૨, ગમનાગમનની છેદસૂત્રોની સંખ્યા છ છે. (૧) નિશીથ, બૃહત્ક૯૫, ક્ષેત્રમર્યાદા નક્કી કરેલ છે. તે સિવાય આગળનાં ક્ષેત્રમાં વ્યવહાર, દશા શ્રુતસ્કંધ, પંચક૯૫, અને મહાનિશીથ. આ વિહાર નિષેધ ગણાવ્યો છે. ઉપાશ્રયની જગ્યા પણ સ્વચ્છ ગ્રંથમાં નિશીથ, પંચક૯૫, અને મહાનિશીથ ગણધરચિત અને અહિંસાયુક્ત હોવી જોઈએ. પાંચ પ્રકારનાં વસ્ત્ર અને છે. જ્યારે બૃહત્ક૯પ, અને દશાશ્રુતસ્કંધના રચયિતા ભદ્ર- રજોહરણનું કથન છે. આ ઉપરાંત સાધુસાધ્વીએાએ એક બાહુ સ્વામી છે. તેમાં પંચક૯પ નામનું છેદસૂત્ર વિછિન્ન બીજાના સ્થાને (ઉપાશ્રયમાં) આવવા જવાની મર્યાદાને થયેલું છે. તેના પર સંઘદાસગણિએ ભાષ્ય રચ્યું છે. તે ઉલલેખ કર્યો છે. પ્રાયશ્ચિત અને આચારવિધિને ઉલ્લેખ આજે ઉપલબ્ધ છે. આ છેદસૂત્રો પર નિર્યુક્તિ, ભાખ્યો, છે. આહાર લેવો – વાપરવો વિગેરેના નિયમો બતાવ્યા છે. બહભાષ્ય, ચૂર્ણ, અવચૂરિ અને ટિપ્પણ સાહિત્ય લખાયું છેલા ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓને છ પ્રકારનાં દુર્વચને છે. તેને વિષય સાધુસાવીઓના આચાર, ગેચરી, ભિક્ષા, બલવાનો નિષેધ કર્યો છે. 113. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy