SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ gain અશ્રપ્રવાહથી અંતરની વેદના પ્રગટ. લગ્નમંડમાં જતા પગ છેલ્લે જ્યારે મલ્લયુદ્ધમાં ભરતને ઉંચકીને પધાડવા જતા હતા ગિરનાર તરફ આત્મકલ્યાણાર્થે વળ્યા. પશુઓને મુકિત અપાવનાર ત્યારેજ એકાએક ભાવના જાગૃત થઈ કે -અરે! એક રાજ્યને આત્માની મુકિત માટે દીક્ષિત બન્યા. માતા-પિતા કુટુંબીજન કે માટે ભાઇનો વધ! આ જ્ઞાન થતાંજ તૈએ ભરતને અને આ રાજુલનો સ્નેહ તેમને રોકી ન શક્યો. મનથી જેમનું વરણ કરી લોભયુકત સંસારને છોડવાનું નક્કી કર્યું. દીક્ષા ગ્રહણ કરી ચુક્યા છે એવા રાજકુમારી રાજુલે તેમના પંથનો અનુસરણ કરી તપસ્યામાં લીન બન્યા. વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. શરીર લતાઓ તપસાથે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. નેમિનાથને ૫૪ દિવસની વીંટાઇ., પક્ષીઓએ માળા બાંધ્યા, પણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી છમાવસ્થા (સાધુ-અવસ્થા) ની સાધના પછી આસો વદ ન હતી. તેઓના મનમાં એક અહમ ભાવ હતો કે મારા જેવો કોઇ અમાસને દિવસે સહસાવનમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૭૦૦ વર્ષ તપસ્વી નથી. એક વખત તેમનાં ગૃહસ્થ જીવનનાં વ્હેનો અને સુધી કેવલી પર્યાયમાં રહ્યા. હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અષાઢ વર્તમાન જીવનનાં સાધ્વી વ્હેનોએ જ્યારે આ જાણ્યું ત્યારે તેઓએ સુદ ૮ ના રોજ ગિરનાર પરથી નિર્વાણ પ્રાપ્ત કર્યું. તેમની ઉચાઇ ( બાહુબલીને સંબોધન કરીને કહ્યું કે “ વીરા ગજ ઉપરથી નીચે ૧૦ હાથ (૧૫ ફુટ) રંગ નીલકમલ અને લાંછન શંખ છે. ઉતરો" ત્યારે બાહુબલીને થયું કે ગજ ક્યાં છે? અને તુરતજ સમજાયું કે તેમનો અહંભાવ તેજ ગજ છે. આ ભાન થતાંજ તેમનો અભિમાન ઓગળી ગયું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દિગંબર પરંપરામાં બાહુબલીન ભરતની ભૂમિ પર તપસ્યા કરવાનો ક્લેશ હતો જે ભારતનાં સનબોધન થી દૂર થયા પછી કેવળજ્ઞાન પ્રાપ્તિનો ઉલ્લેખ છે. દક્ષિણમાં બાહુબલીની ખૂબજ માન્યતા છે. શ્રવણબેલગોળમાં ભવ્ય પ્રતિમાં વિશ્વ પ્રસિદ્ધ છે. ભ. બાહુબલી: ભગવાન કષભનાં બે પુત્રો પૈકી બાહુબલી નાના પુત્ર હતા. ભ. 2ષભદેવે બાહુબલીને પોદનપુરનું રાજ્ય આપ્યું હતું. મોટાભાઇ ચક્રવર્તી ભરત વિશ્વવિજયી બન્યા હતા પણ બાહુબલીનાં રાજ્ય પર વિજય મેળવી શક્યા ન હતા. લોકોની ઉશ્કેરીથી મહારાજ ભરતે પોદનપુર પર આક્રમણ કર્યું. તે સમયે બન્ને પક્ષનાં મંત્રીઓએ વિચાર્યું કે હજારોની સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામે એવા ગુરુ ગૌતમ સ્વામી: યુદ્ધ કરતા બન્ને ભાઇઓજ યુદ્ધ કરે અને વિજય-પરાજય તેઓ ભ. મહાવીરસ્વામીના ૧૧ ગણધરોમાં પ્રમુખ ગણધર હતા. નક્કી કરે. બન્ને ભાઇઓએ આ વાત સ્વીકારી અને પછી બ્રાહ્મણ કુળમાં જન્મેલા, વિદો શાસ્ત્રોનાં જ્ઞાતા, વૈદિક જ્ઞાનનાં દષ્ટિયુ, જલયુદ્ધ અને મલ્લયુદ્ધનું નક્કી કર્યું. બાહુબલી ઉમરમાં પ્રખર વિદ્વાન હતા. કહેવાય છે કે જયારે ભ. મહાવીર નાના હતા પણ શરીરની ઉંચાઇ ને શકિતમાં ભરત કરતા વધુ ઉચા રાજગૃહીમાં સમવસરણમાં વિરાજમાન હતા ત્યારે ઇન્દ્રભૂતિ અને શકિતશાળી હતા. આને કારણે તેઓ ત્રણેય યુદ્ધોમાં પોતાના શિષ્યો અને ભક્તો સાથે જઇ રહ્યો હતો. તે સમયે જીત્યા.છેલ્લે જ્યારે મલ્લયુદ્ધમાં ભરતને ઉંચકીને પછાડવા જતા હજારો લોકો મહાવીરનાં સમવસરણમાં જઇ રહ્યા હતા આ વાત હતા ત્યારેજ એકાએક ભાવના જાગૃત થઈ કે- અરે! એક રાજય તને રૂચિ નહિ. અને પોતાના કરતા કોણ વિદ્વાન છે તે જાણવા તે માટે ભાઇનો વધ. આ જ્ઞાન થતાંજ તેઓએ ભરતને અને આ પણ સમવસરણ તરફ વળ્યો ઉચ્ચાસન ભવ્ય-સૌમ્ય મુદ્રામાં કિત સંસારને છોડવાનું નક્કી કર્યું. દીક્ષા ગ્રહણ કરી તપસ્યામાં વિરાજેલ ભ. મહાવીરને જોતાંજ તેનાં ભાવોમાં પરિવર્તન થાય લીન બન્યા. વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. શરીર છે, અભિમાન ઓળગવા લાગે છે. ભ. મહાવીર તેને તેનાં નામથી Jain Education Intermational 2010_03 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy