SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ -Jäin જૈન સેન્ટરમાં પ્રસ્થાપિત પ્રતિમાઓ (સંકલન ધી જૈન 'ના અંકોના આધારે.) લાખ વર્ષ ની હતી. નિર્વાણભૂમિ સમ્મદશિખર હતી. તેમનું લાંછન યૂરોપની ધરતી પર જૈનજગતની એકતાના પ્રતીકરૂપે લેસ્ટર હરણ છે. ભ. શાંતિનાથ અશાંતિથી મુકિત અપાવનાર, સમ્યકત્વ (ઈંગ્લાંડ) માં નવનિર્મિત આ મંદિર વિશ્વના જૈનોને એક ધ્વજ અને શાંતિના દાતા છે. વ્યકિત, સમાજ અને વિશની શાંતિ માટે નીચે સંગઠિત બનવાની પ્રેરણા આપશે. આ દેરાસરમાં શ્વેતાંબર, તેમની આરાધના કરવામાં આવે છે. દિગંબર મંદિર, સ્થાનકવાસી ઉપાશ્રય થા શ્રીમદરાજચંદ્ર ગુરૂથાનક મુખ્ય છે. આ મંદિરમાં ભ. શાંતિનાથ, પાર્શ્વનાથ Images in the Jain centre ,મહાવીરસ્વામી, ષભદેવ નેમિનાથ તીર્થંકર ભગવાનની The Jain Centre is a symbol of Jain unity. પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. ઉપરાંત ભ. બાહુબલી અને There are Svetambar and Digambar temples, ગૌતમસ્વામીની પ્રતિમાઓ સ્થાપિત થઇ છે. શાસન દેવના રક્ષક a guru sthanak,a room devoted to Srimad Rajchandra, and a Sthanakvasi યક્ષ-યક્ષિણીમાં મુખ્યત્વે ઘંટાકર્ણ મહાવીર, પદ્માવતી, ચક્રેશ્વરી, upasraya. There will also be images of Guru અંબિકા, લક્ષ્મી અને સરસ્વતી દેવીની મૂર્તિઓ સ્થાપિત થઇ છે. Gautam and Acharya Vijay Vallabh Suri. The આલેખમાં યાવિત મૂર્તિઓ અંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે divine guardians of the Tirthankaras, મૂળનાયક ભ. શાંતિનાથ: Chakreshwari, Ambika, Padmavati, ભ.શાંતિનાથ આ દેરાસરના મૂળનાયક છે. જૈન સમાજ યૂરોપ Ghantakarna, will be represented as well as the goddesses Laksmi and Sarasvati. There is અને લેસ્ટરની રાશિ વગેરે જયોતિષને આધારે શાંતિનાથ also a fine image of Bahubali ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. મૂળનાયકની પ્રતિમા વિદીની ત્રણ પ્રતિમાઓમાં વચ્ચે હોય છે. ભ.શાંતિનાથ ૨૪ તીર્થકરોમાં ૧૬ મા તીર્થંકર છે. તેમનો જન્મ ભ. પાર્શ્વનાથ : હરિનનાપુરનાં ધર્મપ્રિય વીર રાજા વિશ્વસેન અને ધર્મપરાયણા ભ. શાંતિનાથની જમણી બાજુ બિરાજેલ ભ. પાર્શ્વનાથ ૨૩ માં માતા મહારાણી અચિરાદેવીની કુક્ષિએ થયો હતો. બાળક તીર્થંકર હતા. ભ. મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ પહેલા આ ભુમિપર શાંતિનાથ ગર્ભમાં આવતાજ પ્રદેશની સુખ-શાંતિ-સમૃદ્ધિ અને વિચારતા હતા. કાશી (વારાણસી) ના પ્રતાપી રાજા અશ્વસેન અને ધર્માચરણ વધવા લાગ્યા. દેવ-દેવીઓએ તેમના અવન (ગર્ભ) પટરાણી વામા દેવી તેમના પિતા-માતા હતા. પિતા કલ્યાણકની ઉજવણી કરી. કિશોરવયમાં જ તેઓએ શૂરવીર-ધર્મપરાયણ હતા તો માના રૂપ-ગુણ-પવિત્રાના સાક્ષાત શસ્ત્ર-શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને યુવાવસ્થામાં રાજા અને ચક્રવર્તી અવતાર હતા. ગર્ભમાં આવતાંજ માતા અને કુટુંબીજનો સહુ હર્ષ બન્યા (૨૪ તીર્થંકરોમાં ત્રણ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ અનુભવે છે. અને દેવીઓ માતાની સેવા કરવા વર્ગથી આવે છે. ચક્રવર્તી હતા) ચક્રવર્તી રાજા શાંતિનાથને દર્પણના પ્રતિબિંબમાં કિવદંતી છે કે જયારે પાર્શ્વનાથ ગર્ભમાં હતા ત્યારે અંધારી રાતે ક્ષણિક પરિવર્તન જોતાંજ જાતિસ્મરણ થાય છે - જ્ઞાન ઉદભવે છે. વામાદેવીએ એક કાળસર્પન પાર્વ પાસેથી પસાર થતો જોયો ભૌતિક સર્વ સુખનો સ્વામી, મોક્ષસુખની કામના અને ભાવનાથી એટલે બાળકનું નામ પાર્શ્વનાથ પાડયું. તેઓ નીલમ દેહધારી પ્રેરિત બની વૈશાખ સુદ ૧૪નાં રોજ દીક્ષા ગ્રહણ કરી તપસ્યાલીન - અત્યંત તેજસ્વી બાળક હતા. મહારાજ પ્રસેનજીતની પુત્રી બને છે. પોષ સુદ ૧૧ના રોજ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને પ્રભાવતી સાથે તેઓનું પાણિગ્રહણ થયેલ. વીર યોધ્ધા પાર્શ્વકુમારનાં વિવિધ સ્થળે વિહાર કરીને ધર્મોપદેશ દ્વારા પ્રાણિઓને સન્ માર્ગ - બળ અને પ્રતિભા જોઇન યુદ્ધ માટે આવેલ યવનરાજામાં દર્શન કરાવે છે. તેઓ વૈશાખ વદ ૧૪નાં રોજ મોક્ષ લક્ષ્મીને વર્યા. ચમત્કારિક પરિવર્તન થાય છે. અને શરણે આવે છે. કોમળહદયના શાસ્ત્ર પ્રમાણે તેમની ઉંચાઇ ૪૦ધનુષ. રંગ સોનેરી અને ઉમર એક પાર્શ્વનાથ તેને કામ આપી પ્રેમ અને અહિંસાની સીખ આપે છે. 16 Jain Education Intemational 2010_03 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy