________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चातुर्मास परिवर्तन प्रसंग पू. गुरुभगवंतश्री पद्मसागरसूरीश्वरजी म. सा.नी पुनित प्रेरणा अने आशीर्वाद थकी श्री महावीर जैन आराधना केंद्र अने आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर छेल्लां केटलाय वर्षोथी श्री संघनी सेवामां तत्पर अने अग्रेसर बनी रह्यं छे.
सौथी विशाळ संग्रह अंगे अने विज्ञप्तिपत्रो माटे श्री महावीर जैन आराधना केन्द्र कोबाने गोल्डन बुक ओफ वर्ल्ड रेकोर्ड संस्था तरफथी विश्व रेकोर्डमां स्थान मळ्युं हतुं. पू. गुरुभगवंतश्रीना चातुर्मास परिवर्तन प्रसंगे गोल्डन बुक ओफ वर्ल्ड रेकोर्ड तरफथी प्रमाणपत्रो पू. गुरुभगवंतश्रीने समर्पित कराया हता.
समये समये जिनशासनमा आचार्यभगवंतो द्वारा श्री संघ अने शासननी सेवा माटे आवा भगीरथ कार्यो थता ज आव्या छे. पू. गुरुभगवंतश्रीए आचार्य श्री कैलाससागरसूरिजीनी खेवना अने तमन्नाने ज्ञानमंदिर द्वारा सार्थक अने साक्षात् करी छे. उपस्थित श्री संघना सभ्योए अने संस्थाना ट्रस्टीवर्यश्री आदि सर्वेए आनंद अने हर्षथी आ प्रसंगने वधावी लीधो.
(सनु. ४ नं. ७८नु) ૧૪મી સદીમાં ઉપાધ્યાય શ્રી વિનયપ્રવિજયજીએ રચેલી “તીર્થમાળામાં પણ આ તીર્થનું વર્ણન છે. સૌરાષ્ટ્રની અજાહરા પંચતીર્થીનું આ મુખ્ય તીર્થ છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા તથા માગશર વદ ૧૦ના રોજ મેળા ભરાય છે. પંચતીર્થી યાત્રાનાં નામ છે. ઉના, દેલવાડા, દીવ બંદર, અને શાહબાગ. સંપર્ક : શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થી જૈન કારખાના પેઢી, વાસા ચોક, ઉના -
૩૬૨૫૬૦ ફોન : (૦૨૮૭૫) ૨૨૨૨૩૩
સંદર્ભ સાહિત્ય १. भुनिश्री विज्ञानमविश्य® म. सा. (Asan)
અજાહરા પાર્શ્વનાથ. ૨. શાહ મણિલાલ ન્યાલચંદ
અજાહરા પાર્શ્વનાથ ચરિત્ર. 3. मुनिश्री प्रशांतशेषविशय म. सा. (संपा.)
૧૦૮ પાર્શ્વનાથ તીર્થ સંપુટ, ભાગ-૧ ४.९३वा, योला
ગુજરાતના જૈન તીર્થધામો
For Private and Personal Use Only