SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી પદ્માવતી માતાનાં પ્રસિદ્ધ તીર્થધામો ૧. નરોડા-અમદાવાદ ભગવતી પદ્માવતીમાતાનું પ્રાચીન અને જાગતું ધામ. * લાલ વર્ણનાં માતાજીનાં દર્શન કરતાં જ મનને અપૂર્વ શાંતિ મળે છે. * આ પ્રાચીન મૂર્તિનો મહિમા ખરેખર અપરંપાર છે. ૨. નિશાપોળ-અમદાવાદ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक * શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયમાં ભગવતી પદ્માવતી માતાજી બિરાજમાન છે. * અપૂર્વ પ્રતિમા હોવાના કારણે દર્શનાતુર ભક્તોનો પ્રવાહ સતત ચાલુ જ હોય છે. * પાંચ તીર્થંકરો મૂર્તિની ઉપર સ્થાપવામાં આવ્યા છે તે આ મૂર્તિની આગવી વિશેષતા છે. ૩. સમ્મેતશિખર પોળ-અમદાવાદ દિલાવરસિંહ વિહોલ * જિનાલયમાં ભગવતી પદ્માવતી માતાની લાલશ પડતા પીળા રંગની મૂર્તિ બિરાજમાન છે. * અપૂર્વ અને મનોરમ્ય આ મૂર્તિના દર્શન કરવા ભક્તોનો પ્રવાહ ચાલુ જ હોય છે. ૪. રતનપોળ-અમદાવાદ * જિનાલયમાં પ્રસ્થાપિત પદ્માવતી માતાજીની આ મૂર્તિ બેઠકની રીતે અંબિકાનું સ્મરણ કરાવે તેવી અદ્ભુત પ્રતિમા છે. ૫. ધના સુથાર પોળ-અમદાવાદ * જિનાલયમાં બિરાજમાન આ ભગવતી પદ્માવતી માતાજીના પ્રભાવ વિશે કહેવાય છે કે તેમના પ્રભાવથી રાત્રિના સમયે જિનમંદિરમાં વાજિંત્રોના નાદ થાય છે ૬. શેખનો પાડા-અમદાવાદ * આ જિનાલયમાં ભગવતી માતા પદ્માવતીની મનોહર અને ચમત્કારી મૂર્તિ બિરાજમાન છે. ૭. વટવા-અમદાવાદ * જૈન આશ્રમ ખાતે સ્વર્ગીય આચાર્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા પદ્માવતી માતાની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ૮. દેવકીનંદન સોસાયટી-અમદાવાદ * આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે પુરૂષાદાનીય પાર્શ્વનાથના જિનાલયમાં ભગવતી પદ્માવતીમાતાની સ્થાપના થયેલી છે. ૯. ચાંદખેડા-અમદાવાદ * આચાર્ય પૂજ્યપાદ શ્રી દુર્લભસાગરસૂરિજી મહરાજજીએ બુદ્ધિસાગરનગરમાં સ્થાપાયેલી ભગવતી પદ્માવતી માતાજીની મૂર્તિ પણ અપૂર્વ સૌદર્ય ધરાવે છે. 135 ૧૦. વાસણા-અમદાવાદ * સુવિખ્યાત ધરણીધર દેરાસરમાં અલખના અવધૂત આચાર્યશ્રી સુબોધસાગરસૂરિજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી પદ્માવતી માતાજીના પરચાઓનો કોઈ પાર નથી.
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy