SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ पन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक હજારો કિલોમીટર યાત્રઓ કરી હતી. જીવનભરની સાધના ત્યારે સફળ બની કે જ્યારે તેઓશ્રી નું મૃત્યું મહોત્સવ રૂપે સામે આવ્યું. ભવ્ય મહોત્સવ સમાધિમરણ સંદેશાને ચરિતાર્થ આપશ્રી કાયોત્સર્ગ ધ્યાનમાં કાલધર્મ પામ્યા. જેઓ નું જીવન તો મંગલ હતું જ અંતિમ વિદાય પણ મંગલમય બની જ્યોતિપુંજ મહાન ગુરૂવરને કોટી કોટી વંદન. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનો સંક્ષિપ્ત પરિચય. સંસારિક નામ જન્મ તારીખ જન્મ સ્થળ દાદાજી નું નામ પિતાજી નું નામ માતાજી નું નામ પત્ની નું નામ ભાઈ નું નામ બહેનો ના નામ વ્યવહારીક અભ્યાસ દીક્ષા દાતા દીક્ષાગુરૂ દીક્ષા તીથિ ગણિવર્ય પદ તિથિ પંન્યાસ પદ તિથિ ઉપાધ્યાય પદ તિથિ આચાર્ય પદ તિથિ ગચ્છાધિપતિ પદ તિથિ કાલધર્મ તિથિ સમાધિ સ્થળ વિશિષ્ટ માહિતીઃ પ્રતિષ્ઠાઓ કાશીરામ વિ. સં., માઘસર વદ જગરાંવ (પંજાબ) ગંગારામજી રામકિશનદાસજી રામરખીદેવી શાન્તાદેવી બીરચન્દજી દુર્ગાદેવી, સરસ્વતીદેવી, શાન્તીદેવી, વીરાંવતીદેવી સ્નાતક, લાહોર યુનિવર્સિટી મહાતપસ્વી મુનિ શ્રી જિતેન્દ્રસાગરજી મહાતપસ્વી મુનિ શ્રી જિતેન્દ્રસાગરજી વિ. સં. પૌષ વદી અમદાવાદ વિ. સં. માધસર વદ પૂના વિ. સં. માઘસર સુદ મુંબઈ વિ. સં. માઘસર સુદ સાણંદ વિ. સં. મહા વદ સાણંદ વિ. સં. જેઠ સુદ મહુડી તીર્થ વિ. સં. જેઠ સુદ અમદાવાદ ગુરુમંદિર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ગાંધીનગર-૩૮૨૦૦૭ જિનમંદિરની ૨૫થી વધુ जो अष्ट महाप्रतिहार्यो से शोभित हैं और जो इन्द्रादिकों से पूजित होकर निरन्तर विचरणशील हैं, ऐसे आचार्यों को भावभरी वंदना. सौजन्य एशीयन स्टार कंपनी लिमीटेड, मुंबई 10
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy