________________
માનનો ભાઈ છે દંભ. આચાર અને વિચારમાં એથી સંવાદિતા નથી રહેતી. ચિદાનંદજીની અનુભૂતિ આપણને ઉપકારક થઈ પડશે.
અખો પણ કહે છે :
તિલક કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં.
અખાની શૈલી યંગમય-કટાક્ષમય છે, જ્યારે આનંદધનજી પ્રત્યક્ષ કહે છે તે જુઓ : શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી છાર પર લીંપણું તેહુ જાણો.
૨૬૩
કથણી કથે સહુ કોઈ, રહણી અતિ દુર્લભ હોઈ શુક રામકો નામ વખાણે, નવિ પરમારથ તસ જાણે યા વિષ ભણી વેદ સુણાવે, પણુ અકળ કળા નહિ પાવે. ——ચિદાનંછનાં પદો : પદ અઠયાવીશમું
Jain Education International
જૈન સંસ્કૃત સાહિત્યની જેમ જૈન ગુજરાતી સાહિત્ય પણ વિશાળ છે. આ અવલોકન તો બેચાર ખ્યાતનામ કવિઓ પૂરતું મર્યાદિત રહ્યું છે, એટલે વિશેષ જિજ્ઞાસુઓએ તો પરિશ્રમ લેવો પડશે. એક યા ખીજાં કારણોથી આ સાહિત્ય અજ્ઞાત રહ્યું છે અગર જૈન સમાજ પૂરતું મર્યાદિત રહ્યું છે તેને આપણા સાહિત્યકારો-સંશોધકો વિશેષ પ્રકાશમાં લાવશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org