________________
સરસ્વતી પુત્રોને વંદના
(નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.)
પ્રાચીન ગ્રુતોદ્ધારક પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી દ્વારા નવસર્જન થયેલ વિશિષ્ટ ગ્રંથો (૧) વૈરાગ્યકાલત્તા :- પૂ.મહો.યશોવિજયજી કૃત સમાધિસુધા પર
નવનિર્મિત સંસ્કૃત વૃતિ -સુધોપનિષદ્' (૨) શ્રતમહાપૂજનમ્ :- દ્વાદશાંગી સહિત ૮૪ આગમ+ ૧૦૮ પ્રાચીન શાસ્ત્રોનું
વિધિ સહિત નવનિર્મિત પૂજન (૩) અધ્યાત્મદર્શના :- અધ્યાત્મના અલૌકિક આકાશ જેવી વૈદિક કૃતિ મહોપનિષદ્
ના વિશિષ્ટ અંશો પર નવનિર્મિત સંસ્કૃત વૃતિ (૪) તરંગલોલાસમાસ :- પૂ. શ્રી પાદલિપ્તસૂરિજી ની (લુપ્ત) કૃતિ
' તરંગવતીનો નવનિર્મિત સરળ સંસ્કૃત સંક્ષેપ (૫) પ્રવચનપ્રસુપનિષદ્ - અષ્ટ પ્રવચન માતા વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ (૬) સ્તોત્ર રત્નાકોષ - પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિ કૃત બે વિશિષ્ટ સ્તોત્રનો
નવનિર્મિત ગુજેરાનુવાદ - સ્તવના (૯) આશાતનોપનિષદ્ :- ૩૩ આશાતના વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ (૮) યોગોપનિષદ્ :- ૩૨ યોગ સંગ્રહ વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ (૯) તત્વ પ્રેમ :- પૂ.હરિભદ્રસૂરિજી કૃત યોગબિંદુ પર નવનિર્મિત સંસ્કૃત
| શ્લોક વાર્તિકમ્ (૧૦) અનુભૂતિગીતા :- આનંદધનની - આત્માનુભૂતિ - કળશ કાવ્ય (૧૧) ઉપા. શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસાર અંતર્ગત અષ્ટકો પર નવનિર્મિત સંસ્કૃત
શ્લોક વાર્તિક (૧૨) ત્યાગષ્ટક :- ત્યાગોપનિષદુ (૧૩) મનાષ્ટક :- નિમનોપનિષદ્ (૧૪) ક્રિયાષ્ટક :- ક્રિયોપનિષદ્ (૧૫) તૃયષ્ટક - તણુપનિષદ્ (૧૬) પૂણષ્ટિક - સંપૂણપનિષદ્ (૧૦) શ્રીચંદ્રવેશ્ચક પ્રકીર્ણક :- (ચંદાવિજઝય-આગમસૂત્ર) પર નવનિર્મિત ટીકા ચાન્દ્રી ઉપરોક્ત ગ્રંથોન પ્રથમહસ્તાદર્શ www.ahoshrut.org ઉપર અહો ! શ્રુતમ્ પરિપત્રમ્ -નમ્નવનિર્મિત કૃતિનHવિભાગમાં ઉપલક્ષ્મછે.
પં. શ્રી યશોવિજયજી મ.સા. - પ્રેરક : પૂ. આ. શ્રી જયસુંદરસૂરિજીની પ્રેરણાથી (૧) શ્રી સૂયગડાંગ સૂત્ર - શ્રી શીલંકાચાર્ય ટીકા - સંશોધન-સંપાદન (૨) શ્રી આચારાં સૂગ - દ્વિતીચડ્યુતસ્કંઘ ટીકા • સંશોધન-સંપાદન
પૂ. શ્રી રાજરત્નવિજયજી મ. સા. (પૂ. બાપજી મ. સા.સમુદાય) (૧) શ્રી મહાવીર ચરિયમ - સંશોધન-સંપાદન-અનુવાદ સહિત
અહીં ! શ્રુતજ્ઞાન- ૨૨ }