SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૨0૧ ૨૦૧ કલસ જેહ પૂજઇ જેહ પૂજહ તેહ પામઈ, તીર્થમાલ ત્રંબાવતી, અરિહંત દેષ્ય નર સીસ નામઇ, ઋધિ રમણિ ઘરિ સૂરતરૂ ઉસભ (અશુભ) કર્મ તે સકલ વાંમાં સંવત સોલ નિ ત્રિહોરિ માહ શુદિ પેનિમ સાર, ઋષભદાસ રંગછ ભણઈ સકલ શંઘ જયકાર. ૧ ઇતિ શ્રી તીર્થમાલ ત્રંબાવતી સ્તવન સમાપ્ત સંવત્ ૧૭૪૪ના વરશે કારતિગ સુદિ ૨ દિને લિષિત શ્રીસ્તંભતીર્થે | સં. ૧૯૭૩માં ખંભાતમાં વિદ્યમાન દેરાસરોની વર્ગીકરણ સાથેની યાદી (કવિ શ્રી ઋષભદાસ કત નંબાવતી તીર્થમાળાના આધારે) વિસ્તાર દેરાસર મૂળનાયક વિશેષતા પ્રતિમા સંખ્યા સંખ્યા સાગટાની પોળ ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરું નાયેંગપુર સ્વામી સાહા સોઢાનું દંતારાની પોળ કુંથુનાથ શાંતિનાથ આદેશ્વર પ્રજાપતિની પોળ ૧ શીતલનાથ અલંગવસઇની પોળ ૩ આદેશ્વર સામલ મૂર્તિ કુંથુનાથ શાંતિનાથ મોહોરવસઇની પોળ ૩ મોહોર પાર્શ્વનાથ શાંતિનાથ સુમતિનાથ આલી શાંતિનાથ નાકરની પોળ નેમનાથ વિમલનાથ જીરાઉલાની પોળ ૫ થંભણ પાર્શ્વનાથ ચંદ્રપ્રભ સ્વામી ભોંયરું જીરાઉલા ભોંયરું આદેશ્વર મહાવીર સ્વામી ભોંયરું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy