________________
૧૯૨
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
પરિશિષ્ટ-૧ કવિ શ્રી ડુંગર રચિત ખંભાત ચૈત્ય પરિપાટી સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરાડે, ખંભનયરિ જિનભવન અછઇ, તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઇ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ સુરઇ. ૧ જસ લંછણિ ધરણિદ ઇંદ પુમાવઈ સહીએ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુણહિ ન કહીએ; ઉદાવસહી ટહું બારિ શ્રી પાસ જિણેસર, જિમણઈ ગમઇ શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર. ૨ સિહુ દેહરે શ્રી આદિનાથ વંદવા જાઉં, તે પ્રણમી શ્રી મુનિસુવ્રત વીસમું આરાહુ, ધરમ જિસેસર ધરમ કાજિ ધનવંત આરાઇ, આદીસર વડુઆ તણકે એ ગુરુ ગુણ ગાઇં. ૩ કોલ્હાવસહી પાસનાહ અતિ ઉંચઈ દેહરઈ, આદિજિણે સર વંદીએ થાનકિ ભાવડાહરઈ, સુહુડા સાહનઈ આદિનાથ મનવાંછિત દેસિઈ, થિરાવસઈ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિઇ. ૪ પ્રથમ તીર્થંકર પૂજીથઈ પીતલમાં પામી, સેઠિ તણાઈ પાડઈ અછાં શ્રી અજિતજી સ્વામી, ધનઈ સાહિ કરાવીઉં અતિ થાનક રૂડું , શ્રી મહાવીર તિહાં વસઇએ નવિ બોલઉ કૂડઉં. ૫ અષ્ટાપદિ ચઉવીસ જિણ વસી આ મનિ મોઇ, વર્તમાન જિન પેખીયઇએ, છછ જિમણઈ ઓરઇ, બપ્પભટ્ટસૂરિ આણીએ વજમાં' નેમિ નાહો, આમરાય પ્રતિબોધીએ મનિ હઉ ઉત્સાહો. ૬ વડ પાસ શિવ પામીયઇએ મનિ મુગતિ તિહાં લઈ, પ્રથમ તીર્થંકર પૂજીઇ એ પૂનમીઈ દેવાઈ, પપ્લીવાલિ ગુરિ થાપીઉએ આઠમઉ તીર્થકર, ખારૂઆવાડઈ પણમીઇએ તિહાં શ્રી સીમંધર. ૭
૧. નેમનાથની પ્રતિમાને વજમય કહ્યા તે શા માટે ? બહુ પહેલાં વેળુના પ્રતિમાજી બનતા. એ જલદી ઘસાઈને ખંડિત થઈ જતા. આરસ અને પથ્થર પછીથી આવ્યા. તેમનાથજી આરસની પ્રતિમા વેળુની બનેલી પ્રતિમા કરતાં અપેક્ષાએ વજઈ કહી હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org