SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 “સિદ્ધમેરુ” અપરનામ... ૬૯ कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलात्तन्त्रीका गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥ અહીં પણ સ્પષ્ટતઃ કીર્તિસ્તંભને (કચ્છપી-વીણાનો દંડ માન્યો છેપ, તોરણનો ઉલ્લેખ નથી. (જયમંગલ સૂરિ બૃહદુગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય રામચંદ્ર સૂરિના શિષ્ય હતા. તેમની વિદ્યમાનતાનો સમય ઈસ્વીસનની ૧૩મી શતાબ્દીનું બીજું-ત્રીજું ચરણ છે.) જયમંગલસૂરિ, અરસી ઠક્કર, કે સમરાણાસુના કર્તા અંબદેવસૂરિ ઇજનેર કે પુરાતત્ત્વવિદ્ નહીં પણ કવિજન હોઈ તેમની વાત સ્વાભાવિક જ કવિસુલભ ઉપમાઓ દ્વારા જ વ્યક્ત થાય. બીજી બાજુ મધ્યકાલીન પૌરાણિક પરંપરામાં પણ તીર્થોનાં માહાભ્યો ગાવા સિવાય તેના વાસ્તવિક ઇતિહાસ કે સંરચનાની વિગતો બિલકુલ આપવામાં આવતી નથી; પણ સરસ્વતીપુરાણ તેમાં એક વિરલ અપવાદ છે અને તેમાં સહસ્ત્રલિંગસર વિષયે અપાયેલી માહિતી આશ્ચર્યકારક રીતે સવિગત હોવા ઉપરાંત સાચી હોવા અંગે સંદેહને સ્થાન નથી. ટિપ્પણો : ૧. આ બે વાસ્તુકૃતિઓનાં સર્જન સંબંધમાં વિદ્ધવર્ગને જ્ઞાત એવા મધ્યકાલીન સાહિત્યના ઉલ્લેખો ઉપરાંત (ઐતિહાસિક દષ્ટિએ કેટલેક અંશે અવિશ્વસનીય એવી) સિદ્ધરાજોપલક્ષિત લોકકથાઓ પણ જાણીતી છે. ૨. જુઓ મારો લેખ “સિદ્ધરાજ-કારિત-જિનમંદિરો,” ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક અંક ૧, મુંબઈ જાન્યુઆરી-માર્ચ ૧૯૭૭, પૃ. ૧-૧૨. ૩. રુદ્રમહાલયના અવશેષો તેમ જ સહસ્ત્રલિંગ-તટાકના ઉત્પનન દ્વારા પ્રકાશમાં આવેલા એના પરિસરના થોડા મંદિરાદિ ભગ્નાવશેષો. ૪. “રાજવિહાર” અને “સિદ્ધવિહાર” સંબંધમાં હાલ તો માત્ર વાદયના ઉલ્લેખો જ પ્રાપ્ત છે. ૫. ઈ. સ. ૧૦૯૫થી ૧૧૪૪-૪૫. ૬. યથા : दशावतारी प्रकृतव्याख्यामत्र व्यधत्त सः । - व्याश्रयकाव्य सर्ग १५.११९ स राजात्र सरस्तटे "दशावतारी" नारायणदशावतारप्रतिमाप्रासादं "व्यधत्ता" कारयत् । - વૃત્તિ તથા न्युरून्कीर्तिस्तम्भानिव सुरगृहाणि व्यरचयत् ।। - દયાશ્રયવ્ય, સ ૨૧-૨૨૨" स राजा "सुरगृहाणि" प्रासादान् महाकीतिहेतुत्वेनोरून्महतः "कीर्तिस्तम्भानिवाशु "व्यरचयत्" अकारयत् । - વૃત્તિ (Cf. Abji Vishnu, Kathvate, Bombay Sanskrit and Prakrit Series, No. LXXVI, Bombay 1915, pp. 257 and 259.) ૭. જુઓ સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧, સં. જિનવિજય મુનિ, શાન્તિનિકેતન ૧૯૩૩, પૃ. ૫૫. ૭૦-૭૧. કર્ણમેરુ' સમ્બન્ધમાં અન્ય પણ ઉલ્લેખો સંપ્રાપ્ત છે. ૮. યાશ્રય, સર્ગ ૨૦. ૧૦. તથા વ્યાખ્યા. ૯. જઓ HTTનવર્સિપ્રદ સંઆવા નિવિનયન, સિંધી જૈન ગ્રન્થમાલા, ગળ્યાંક ૪૧, મુંબઈ ૧૯૫૬, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy