SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મણ ભોજક Nirgrantha કોરાયેલાં હશે. લેખની પહોળાઈ કરતાં લંબાઈ ઠીક ઠીક વિશેષ હશે. લેખ કયાંથી મળ્યો તેની નોંધ પ્રાપ્ત નથી. [fo] ------નાનજી નું તે નમrfજ સુવર્ણવ[૦ ૨] --- ---[]rf મજ્યા રૂ (?) પ્રવાટવંશ: રત્ન: સુપર્વ[ ૩] ---quથા શિરિથમૂત્ સીમર (?) ય તાદ્દ રાન[G૦ ૪] ------ ૨ તતો વિનતશુ યશોફેવ: સુતોss[go 6] ------(૦) રાયતુ ફરે ત્ા ત (?) ત્રાગું[૬] ------વિન શિર : સ્થાતિ વિપ્રન મુદ્દે વાતાનેરામ[io 9] ------() રવ્યાપારસમન્નત જિનાજ્ઞા યથાર્થ જિં૦ ૮] ----હિંદુ તિ હયાતઃ સુતોમવત્રિ: માસUT: [fo] ------1: ર૩ મુનિચંદ્રતુતોષસ્તિ મોક્ષસિંહ મદ[૦ ૨૦]. --ફા (૨) નથિવીતિ પરમૈતર [૬૦ ૨૧] --07: મનતિ મુવિ Hવસુતા (૧) વિકૃતિં પુ: [G૦ ૨૨] -किल ॥३१ महिमराज इति प्रथितः सुतो । [f૦ ૨૩] -या महानंद भगिन्यास्तनयाऽभवत् । जाडके [io ૨૪] ------મુIIçતા મામા રૂતિ વિહયાત જિં૦ ૨] ------ સતાણાપચારિ ર ોદ્ધારમવિશ્વ[૦ ૬] ------૪૨ સર્દૂિ પત્નિ (૧૨/) ખ્યાનનુમા વાઢિvir [૦ ૨૭] ----- ડ િસૂરજે . પ્રતિક સંધાત: મ ણવ હિન્દુ (io ૨૮] ------ ર વિ પ્રતિ મવન: II૪૮ [i૦ ૨૧] (૮)---ન શાંતિ: |ડીurf સૂત્ર રિવાજોન સુખ મવા લેખનો મોટો ભાગ આમ જતો રહેવાથી તેનો પૂરો પાઠ ઉપલબ્ધ ન હોતાં થોડીક જ વિગતો સમજી શકાય છે. પ્રથમ પદ્યના અવશિષ્ટ ચરણમાં... નાનીર્ણ મુ તં નમારિ સરખો ચરણ ખંડ આવે છે. આમાં “નગ” શબ્દ વિવક્ષિત હોય તો પ્રશસ્તિકાર કોઈ પર્વતસ્થ જિનેન્દ્રને નમસ્કાર કરતા હોય તેવો અર્થ નીકળી શકે. (તારંગા પર્વત અભિપ્રેત હશે ?) ચોથા પદ્યનો પ્રારંભ “પ્રવાદવંશ'' શબ્દથી થાય છે જેથી લેખના વિષયના કારાપક કોઈ પોરવાડવંશીય વણિક લાગે છે. એ પછી કારાપકનું વંશવર્ણન શરૂ થતું લાગે છે. તેમાં પ્રારંભે કોઈ અગ્રપુરૂષ (નામ ગયું છે)ની પ્રશસ્તિ કરી છે. પછી પંકિત ૪માં, ૧૦મા પદ્યમાં, યશોદેવના પુત્ર અભ(યદ)નું નામ આવે છે. આગળનાં પડ્યો આ અભયદની પ્રશસ્તિ રૂપે હશે અને તેમાં [૪]T-વ્યાપાર-સમસંવૃત શબ્દ આવે છે તેથી તે મંત્રીપદે વિભૂષિત હશે. પંકિત ૮માં- હિંદુ તિ હયાતઃ સુતોમાંત્રિ: એવું વાકય આવે છે જેથી અભયદ મંત્રી હતો તેવું સ્પષ્ટ થઈ જાય છે. તેના પુત્રના નામનો આગલો અક્ષર ગયો છે, પણ પૂરું અભિધાન અહિંદુક હોવાનો સંભવ છે. એ પછી આગળ આ મહિંદુકની વંશાવળી આપી હોય તેવી કલ્પના કરી શકાય, પણ વ્યકિતઓનો સંબંધ સ્પષ્ટ નથી. ત્યાં પંકિત ૯ માં મુનિચન્દ્ર, મોક્ષસિંહ, મહ[ણસિંહ ?] સરખાં નામો મળે છે. (આગળ નષ્ટ ભાગમાં બીજા પણ હશે) જે કદાચ મહિંદૂકના પુત્રો હોય. પંકિત ૧૦માં નાયિક(કી)દેવી, નામ આવે છે. પંકિત ૧૧માં “મદન” તેમજ પછી “મહાદેવસુતા”નો ઉલ્લેખ છે જે કદાચ મહિંદુકના પુત્રોમાંથી કોઈકની પત્ની હોય. ત્યાર બાદ પંકિત ૧૨માં “મહિમરાજ' પં. ૧૩માં “મદાનંન્યાતન' સરખો ઉલ્લેખ છે. પં. ૧૪માં “આભાક” નામ આવે છે, અને પં. ૧૫માં અષ્ટાપદના ઉદ્ધારની વાત આવે છે. પં. ૧૬માં સાહ Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy