SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. .1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુ પ્રતિમાઓના.. ૬૯ सं० ११९५ फागुण सुदि ११ श्री ब्रह्माणगच्छे उद्योतनाचार्य संताने || महणा श्रावकेण अरिष्टनेमिबिंबं कारितं ॥ (૮) સં. ૧૨૦૨ (ઈ. સ.૧૧૪૯)ની આ પાર્શ્વનાથ જિનની એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૪) જાલ્યોધરીય (ગચ્છ)ના કોઈ અનુયાયીએ ભરાવેલી. सं० १२०२ ज्येष्ट सुदि ९ श्रीजाल्योधरीय(गच्छे) ------ માત્મશ્રેયી પિતા સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૮)ની શાંતિનાથ જિનની પ્રતિમા (ઘોઘા ક્રમાંક પ૨)ની પ્રતિષ્ઠા ધર્મસૂરિ શિષ્ય રામચન્ટે કરાવેલી. વર્ષ જોતાં સંભવ છે કે પ્રસ્તુત ધર્મસૂરિ તે પ્રસિદ્ધ રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મસૂરિ હોય. T સં. ૧૨૩૪ માપ - - - -શ્રી શાંતિनाथबिंबं कारितं प्रतिष्ठितं श्री धर्मसूरि शिष्यैः શ્રી રામવા (૧૦) સં. ૧૨૮ (ઈ. સ. ૧૨૦૨)ની આ સપરિકર પાશ્વર્યની પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૨) ત્રિગુણપથ’ નામના સ્થાને (ચૈત્યવાસી) થારાપદ્રગચ્છમાં ઠ, રાણકે ભરાવેલી. ઠકકર રાણક કોઈ રાજમાન્ય પુરુષ હશે. 'ત્રિગુણપથ'ની ઓળખ થવી બાકી છે. । सं० १२५८ जेष्ठ सुदि १० शनौ त्रिगुणपथे थारापद्रगच्छे पोहीथ सुत ठराणकेन प्रतिमा પિતા | (૧૧) પ્રસ્તુત સં. ૧૨૦ (ઈ. સ. ૧૨૩૪)નો લેખ ધરાવતી આ સપરિકર જિનપ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૪) દીસાવાલ (ડિસાવાલ) જ્ઞાતિના શ્રાવકે ભરાવેલ છે અને નવાંગવૃત્તિકાર (ચંદ્ર કુલના અભયદેવસૂરિ)ની પરંપરામાં થયેલા મુનિચન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરેલી. द संवत् १२९० वर्षे दीसावालज्ञातीय श्रे० आसपालसुत सहजपालेन माता हीह [स] हितेन માતામદ..........ારિત प्रतिष्ठितं श्रीचन्द्रगच्छीय नवांगवृत्तिकारसंतते श्रीमुनि ચંદ્રદૂમિ : | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy