SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha १) ओ श्री सरवालीयगच्छे वीरपितु २) श्रेयो निमित्तं अंपटादिनिजपुत्रै ૩) ચતુર્વિતિપર્વ તિરુ ૪) તિ | સંવત ૨૩. અગિયારમી સદીના જૈન પ્રતિમાલેખો પ્રમાણમાં ઓછા મળ્યા છે તેથી આ અને આ પછી અહીં લીધેલ ચાર લેખોનું મહત્ત્વ છે. (યો ત્રિતીર્થિક પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૦૩) પરનો સં. ૧૧૨૪ / ઈ. સ. ૧૦૬૮નો આ લેખ અત્યંત સંક્ષિપ્ત છે; અને થોડાક અક્ષરો પણ ગયા છે. ગચ્છનું નામ મોટે ભાગે “હાઈકપૂરીય” હોવું જોઈએ. આ એક પ્રાચીન ગચ્છ છે. રાજસ્થાનમાં મોટે ભાગે જાલોર પંથકમાંથી નિષ્પન્ન થયો હશે. सं० ११२४ ९ श्री (हाइ) कपूरीयगच्छे आ(सा)केन कारिता (૪) સં૫૧૩૫ / ઈ. સ. ૧૦૯નો પ્રસ્તુત લેખ ત્રિતીર્થિક સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૬) પર અંકિત છે. સંવત ૨૩ શ્રી ------- છે શૂર यशोदेव श्रेयोर्थं पाहिन्या कारिता પાર્શ્વનાથની એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૪) પર સં. ૧૧૫૪ (ઈ. સ. ૧૯૮)નો લેખ છે. સંવત્ ૧૬૬૪ વૈ--------nતણિત . ૪. મૂત્ર ૪. સૂઇ-----૩. વછરાનેન સ્વમન: સિતાયા - - - - - - શ્રેય પિતા | (૬) જિન વર્ધમાન મહાવીરની સપરિકર એકતીર્થી પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૪૫)ની સં. ૧૧૮૬ (ઈ. સ. ૧૧૩૦)માં અજિતસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી. (આ અજિતસિંહસૂરિ બૃહદગચ્છીય અજિતસિંહસૂરિ હોવાનો સંભવ છે.) सं० १९८६ पो शु१ शनौ धुवला जाग पुण्यार्थं सुत पूनाकेन श्रीमहावीरप्रतिमा कारिता। प्रतिष्ठिता श्रीअजितसिंहसूरिभिः॥ અહત અરિષ્ટનેમિની એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૭) સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)માં (ચૈત્યવાસી) બ્રહ્માણગચ્છના ઉદ્યોતનાચાર્ય સંતાનીય શ્રાવકે ભરાવેલી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy