SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 વાદી-કવિ બપ્પભકિસૂરિ ટિપ્પણો અને સન્દર્ભો : 1. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan, Vol. 1, ed. L. B. Gandhi (Compiled from C.D. Dalal), Gackwad's Oriental Series, No. LXXVI, Baroda 1937, P. 195.41-1 નકલ શ્રી લક્ષ્મણ ભોજક પાટણ જઈ મારા ઉપયોગ માટે, તેમાં અપાયેલાં ચરિતોના સન્દર્ભ જોવા માટે, કરી લાવેલા. તેના પર પંદરેક વર્ષ પહેલાં ડૉ. રમણીક શાહ કામ કરી રહ્યા હતા. તાજેતરમાં તેમના સંપાદન દ્વારા તે પ્રકાશિત થયો છે : જુઓ અજ્ઞાત રૂંવા વન્ય[, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણ નિધિ, અમદાવાદ ૧૯૪, પૃ. ૩૭-૩૯. ૨. સં. મુનિ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા ગ્રન્થોક ૧૩, અમદાવાદ-કલક્તા ૧૯૪૦, પૃ. ૮૦-૧૧૧, પદ્ય સંખ્યા ૭૭૧. ૩. go ૨૦ માં કેટલીક નવીન હકીકતો પણ છે, જેના ોત અલગ હોઈ શકે છે. પ્રભાચન્દ્રાચાર્યના ચરિત-સમાપ્તિ પ્રસંગે કરેલ કથન પરથી પણ લાગે છે કે બપ્પભક્ટિ સંબંધમાં કર્તાના સમયમાં એકથી વિશેષ સાત મોજૂદ હશે : इत्थं श्रीबप्पभट्टिप्रभुचरितमिदं विश्रुतं विश्वलोके प्राग्विद्वत्ख्यात शास्त्रादधिगतमिह यत्किंचिदुक्तं तदकल्पम् । ૪. Cf. H.R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in the Government Manuscripts Library Bhandarkar Oriental Research Institute, Vol. XIX, Pt. 1, Sec. II, pt. 1, Poona 1967. pp. 67-69. ૫. સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧, પ્રથમ ભાગ, શાન્તિનિકેતન ૧૯૩૧, પૃ. ૧૨૩. ૬. વિવિધ તીર્થ, સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧૦, શાન્તિનિકેતન ૧૯૪૦, પૃ. ૧૭-૨૦. ૭. સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૬, પ્રથમ ભાગ, શાન્તિનિકેતન ૧૯૩૫, પૃ. ૨૬-૪૬. ૮. સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨, પ્રથમ ભાગ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૮૯-૯૯. ૯. આ ગ્રંથમાં બપ્પભક્ટિ સંબંધમાં કોઈ ખાસ નવીન હકીકત નથી. અહીં ચર્ચામાં તેનો ઉપયોગ કર્યો ન હોઈ, પ્રકાશન-સન્દર્ભ ટાંકયો નથી. ૧૦. એજન. ૧૧. તેમાં કયાંક કયાંક તો પદ્ધતિસરની હેતુનિક ગષણા ચલાવવાને બદલે પ્રબન્ધકારોની એકાન્ત અને કટુ આલોચના પરત્વે લક્ષ વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું દેખાય છે. ૧૨. સન્દર્ભ માટે ખાસ તો જુઓ : 1) S. Krishnaswamy Aiyangar, "The Bappa Bhatti Carita and the Early History of the Gujarat Empire," Journal of the Bombay Branch of the Royal Asiatic Society, Vol. III, Nor. 122, Bombay 1928.. 2) S. N. Mishra, Yasovarma of Kanauj, New Delhi 1977. 3) Gaudavaho, Ed. N.G. Suru, Prakrit Text Society, Ahmedabad-Varanasi 1975, "Introduction", pp. LXV-LXVI. ૧૩. આ ગામની પિછાન વિષે મતમતાંતરો હતા; પણ (સ્વ) મુનિ કલ્યાણવિજયજીએ એ વિષયમાં સાધાર જે નિર્ણય કર્યો છે. તે સાચો જણાય છે : (જુઓ એમની “પ્રસ્તાવના” અન્તર્ગત શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી પ્રભાવક ચરિત્ર ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં.૬૩, ભાવનગર વિસં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૧), પૃ. ૫૭. ૧૪. અહીં આગળ થનાર ચર્ચામાં મૂળ સંસ્કૃત ઉક્તિઓ સન્દભનુસાર ઉદંકી છે. ૧૫. સત્તાધિગમસૂર-વૃત્તિ પર વિચારતે સમયે મેં આવો નિર્ણય લીધો છે; જોકે આખરી નિર્ણય કરવા માટે સાંયોગિક સિવાય કોઈ ચોકકસ યા સીધું પ્રમાણ હાલ તો ઉપલબ્ધ નથી. ૧૬. શ્વેતામ્બર પરમ્પરામાં સિદ્ધસેન દિવાકર (ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ), વાચક સિદ્ધસેન (પંચમ શતક ઉત્તરાર્ધ વા છઠ્ઠા સૈકાનું પ્રથમ ચરણ), જિનભદ્રગણી-શિષ્ય સિદ્ધસેન ક્ષમાશ્રમણ (પ્રાય: ઈસ્વી પ૭પ-૬૨૫), પછી ક્રમમાં સિદ્ધસેન નામધારી તો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy