SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ૧૦૪ જૈન ધ વિકાસ = = ==== = == | તિ થિ ચર્ચા વિ ષે સર્ચ લાઈટ | ૦ =૦ === =× === – . લે. મુનિનિપુણવિજયજી ગત ફાગણ માસના અંકમાં જગ ભેગી કરે છે તેઓ શાસ્ત્ર અને પરંપ. દગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય રાથી વિરૂદ્ધ આચરણ કરે છે. કારણ કે પરમપકારી ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજ- જૈન શાસનમાં ત્રણ પ્રકારનાં આગમ યજી મ. ના વચનનું પ્રમાણ આપીને કહેલાં છે. “આત્માગમ-અનન્તરાગમ એ વાત સિદ્ધ કરી કે અવશ્ય આરાધ. અને ત્રીજું પરંપરાગમ આત્માગમ અને નીય પુનમ-અમાસને છોડીને તેરસ- અનન્તરાગમ તે ભગવાન શ્રી સુધમાં ચૌદશને પૌષધ કરનારાઓ મિથ્યાવાદી સ્વામિજી અને શ્રી જબુસ્વામિજીની સાથે છે. હવે આ લેખમાં ચાલી આવતી રહ્યાં હવે રહ્યું ફક્ત એકજ પરંપરાગમ અને પરંપરાની સિદ્ધિ માટે પૂર્વકાલીન મહા તે પરંપરાગમ ભગવાન શ્રી પ્રભવસ્વામિથી પુરૂષનાં તેમજ વર્તમાનકાલીન આ માંડીને યાવત્ આચાર્ય શ્રીમદ્દ પસહવિજયરામચંદ્રસૂરિજીનાં વચને તપાસીએ. સૂરિજી મહારાજ સુધી અવિચ્છિન્નપણે 'अट्ठयी चउद्दसी पुण्णिमसी उद्दिट्ठा तिहि ચાલશે. એ નિઃસંદેહવાત છે. યાદ चउक्कम्मि चारित्तस्साराहणकए करे पोमहाइयं । રાખવું કે જ્યાં સુધી શાસ્ત્રો પુસ્તકારૂઢ - આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને થયાં ન હતાં ત્યાંસુધી પરંપરાગમઅમાવાસ્યા એ ચારે તિથિઓમાં ચારિ નું જ વિદ્યમાનપણું હતું. કહ્યું છે કે ત્રની આરાધના માટે પૌષધ કરો (જુઓ “grgrgr t gવર્જિ િ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ૩ વિદ્યારતો તિહુઁ હુ રામાનં રિ કત સંબધ પ્રકરણ પા. ૩૬) વળી વાદિ તો નામેા' પરંપરાને નહિ માનવેતાલ શ્રી શાન્તિસૂરિજીએ રચેલી શ્રી વાવાલા અને ફકત એકલા શાસ્ત્રને જ ઉત્તરાધ્યયની વૃત્તિમાં કહ્યું છે કે માનવાવાલાઓને પૂછવામાં આવે કે કયા વૈદ્ય તોજ પ્રાતઃ શાસ્ત્રાર્થg, આગમને તમે માને છે તે તેઓને અછાં ચક્યાં નિયતઃ પૌષધ ગણેત’ મૌનપણું ગ્રહણ કર્યા વિના બીજે છૂટક આઠમે અને પુનમે તે અવશ્ય કરીને નહિ થાય. આપણે શ્રી સુધર્મા સ્વામિપૌષધ ગ્રહણ ક. આ ઉપરથી ચૌદશ ના સંતાને કેવળ પુસ્તક દ્વારા એજ અને પુનમ અને તિથિઓ અવશ્ય આરા. જમ્યા નથી. આપણે તે પુસ્તક અને ધનીય છે. આજે જેઓ ચૌદશ, પુનમ પરંપરા બનેને માનવાવાલા છીએ,સિદ્ધાન્ત
SR No.522556
Book TitleJain Dharm Vikas Book 05 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1945
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy