________________
જૈન ધર્મ વિકાસ
નુતન વર્ષાભિનંદન
***
૨૦૦૦ની સાલની પ્રગતિને અનુરૂપ એસે તેવા બેસતા નથી.
સંવત ૨૦૦૦ ની સાલ જગતને અસહ્ય મેઘવારી, ખારાકની વસ્તુની અતિ હાડમારી, સ્વાર્થવૃત્તિ અને ખાના ખરાબીથી પસાર થઇ છે તે નિર્વિવાદ છે. અતિ મેઘવારીના લાભ લઇ અનેલ સંપત્તિશીલ માણુસાએ પેાતાનું ધન ધમ ઉત્સાદિમાં બચ્છુ" છે તે રીતે આપણને ધમ પ્રભાવનાની આછી થાય છે પણ તે ધર્મ પ્રભાવના મનુષ્યાની હ્રદયમાં ભાવના દેઢીભૂત થવાથી થાય છે કે માંઘવારીના વધુ પડતા લાભને લઈને આવેલ ઉછરંગને લઇને છે તે ખુબ વિચારણીય છે.
સૌ પ્રથમ અમે અમારા વાંચકાને નૂતન વર્ષના અભિનંદન પાઠવીએ છીએ. જૈનધર્મ વિકાસ ચારવ પસારકરી પાંચમાં વર્ષોમાં પ્રવેશ કરે છે. હરહમેશ જગત્ માત્રને દીવસનું પ્રભાત અને વર્ષના પ્રથમર્દિન આનંદમય હાય છે, ગમેતેવા આળસુ અને શિથીલ માણસ પણ વર્ષના પ્રથમદિને નવી પ્રેરણા આશા અને તમનાની ઇચ્છા રાખે છે તેમજ નૂતન વર્ષના પ્રથમદિને પેાતાની અને પેાતાના સ્વજનાદિની નૂતનવર્ષ દરમિયાન કલ્યાકામના રાખે છે. અમે જગતભરના જીવાની, અમારા ગ્રાહકેાની અને જૈનસમાજના સર્વની કલ્યાણુકામના ભાવીએ છીએ.
તમામ
હરહમેશ નૂતનવર્ષ માં કલ્યાણકામનાં ગમે તેટલી ભાવીએ તે પણ ગતવર્ષની પ્રગતિ કે પ્રવૃત્તિ ઉપર ભાવિ વષઁની કલ્યાણકામના અને તેની પ્રગતિની ચૈાગ્યતા રહેલી હાય છે. દીવાળીના પૂજનમાં ચાલુ વર્ષીમાં ૧૦૦૦ના નફે મેળવનાર કાડની વૃદ્ધિ ડાન્તની ભાવના ભલે સેવે પણ આસમાની સુલતાની વિના તેવા લાભની શક્યતા તેને પણ ભાગ્યેજ લાગે છે. તેમ આપણે પણ સ. ૨૦૦૧ ના વર્ષમાં ચાથા આરાની ધર્મભાવના અને સંપત્તિ ઇચ્છીએ તેા પણ તે ઇચ્છાની પૂર્ણતાના વિશ્વાસ આપણુને જેવા સ.
આ. સ. ૨૦૦૦ની સાલમાં જૈન સમાજના દૃઢ સંસ્કારને ચેાગે ધર્મોનુષ્ઠાન જનતામાં જે રીતે છે. તે ઉપરાંત તેમાં નવીન ચે।જના વિચારણા કે પ્રગતિના મંડાણુની ચાક્કસતાના કાઈ પણ આવિભોવ થવા પામ્યા નથી. શ્રી કાન્ફરન્સની એકતાના પ્રયત્ન સૂરતમાં કરવામાં આવ્યા પણ ત્યાર પછી તે સુષુપ્ત રહ્યો છે. મુંખઇમાં કોલેજ અને ધાર્મિક અભ્યાસની પ્રગતિની વાતા સંભળાઈ પણ તે હાલ મધ પડી જાય છે. સં. ૨૦૦૦ ની સાલમાં કોઇપણ વિચારણા પૂર્વક જૈન સમાજે જૈન સમાજની સતામુખી