________________
ચાતુર્માસ નિય
૧૯૭
ખ‘ભાત-પરમપૂજ્ય આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. વિજચેાદયસૂરિજી મહારાજ પૂ. આ. ન ંદનસૂરિજી મહારાજ આદિઠાણા ભ પાળ જૈનઉપાશ્રયે બીરાજે છે.
પરમપૂજય વિજયલબ્ધિસૂરીશ્વરજી પૂ. આ. વિજયલક્ષ્મણુસૂરિજી આદિ ઠાણા. જૈનશાળાના ઉપાશ્રય.
મુંબઈ-પૂ. આ. સાગરાન ઢસૂરીશ્વરજી મહારાજ, તથા પૂ. ૫. ચંદ્રસાગરજી ગણિ આદિ ગેાડીજીના દહેરાસરે બીરાજે છે.
જાવાલ-પૂ. આ. વિજયહુ સૂરિશ્વરજીમહારાજ-પૂ. આ. વિજયમહેન્દ્રસૂરિજી આદિઠાણા ચાતુર્માસ રહ્યા છે.
બીકાનેર-પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્ર્વરજી આદિઠાણા. મહેસાણા-પૂ. આ. વિજયભક્તિસૂરીશ્વરજી આદિઠાણા. જામનગર-પૂ. આ. વિજયામૃતસૂરીશ્વરજી આદિઠાણા. દેવમાગના ઉપાશ્રયે પૂ. મુનિરાજ કનકવિજયજી આદિઠાણા શાંતિભૂવનમાં છે. ડભાઈ-પૂ. આ વિજયમેાહનસૂરીશ્ર્વરજી. પૂ. વિજયપ્રતાપસૂરિજી આદિઠાણા. સુરત-૧ પૂ. આ. વિજયકલ્યાણુસૂરિજી આદિઢાણા ગોપીપુરા નેમુભાઇની વાડીમાં ઉપાશ્રયે પધાર્યા છે.
૨ પૂ. ૫. દેવેન્દ્રસાગરજી આદિઠાણા હરિપુરાના ઉપાશ્રયે પધાયો છે. ૩ પૂ. મુનિરાજ સુબેાધવિજયજી આદિ ગાળશેરીના ઉપાશ્રયે પધાર્યા છે.
વડાદરા-પૂ. આ. માણેકસાગરસૂરીશ્ર્વરજી આદિઠાણા જાનીશેરીના ઉપાશ્રય. પાટણ-આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી આદિઠાણા ખેતરવશીના ઉપાશ્રય. પૂ. મુનિરાજ પૂણ્યવિજયજી આદિઠાણા સાગરના ઉપાશ્રય. સાબરમતી-પૂ. આ. વિજયમાણિકયસિંહસૂરિજી આદિઠાણા રાધનપુર-પૂ. આ. વિજયજખુસૂરિજી આદિઠાણા જૈનશાળાને ઉપાશ્રય. પૂ. મુનિરાજ જયંતવિજયજી આદિઠાણા સાગરના ઉપાશ્રય. સીરપુર (ખાનદેશ) પૂ. આ. વિજ્ઞાનસૂરિજી ઉ. કસ્તુરવિજયજી આદિઠાણા. વાંકલી (મારવાડ)–પૂ. ૫. મંગળવિજયજી ગણિ આદિઠાણા. ખીમત (મારવાડ)–પૂ. પં. રંગવિમળજી ગણિ આદિઠાણા. ખાનપુર (પ્રાંતીજ)–પૂ. પં હિંમતવિમળજી ગણિ આદિઠાણા થાણા-પૂ. ૫ પ્રીતિવિજયગણિવર આદિઠાણા. ભાભર-પૂ. ૫ ચરણવિજયજીગણિવર આદિઠાણા. નવસારી–પૂ. ૫ વિદ્યાવિજયજીગણિવર આદિઠાણા. ઇન્દોર-વિદ્યાપ્રેમી મુનિરાજ વિદ્યાવિજયજીમહારાજ
( અપૂર્ણ )