________________
=
=
=
5
- સુરતમાં જ બહાર પડેલ - ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી વિરચિત વૈરાગ્યરસની પોષક
वैराग्य कल्पलता ' ઉપાધ્યાયજી મહારાજે બનાવેલ વૈરાગ્ય રસનો પષક અપૂર્વ ગ્રંથ છે. પત્રકારે ડ્રેઇંગ પેપરમાં પૂર્ણરૂપમાં પહેલી જ વાર બહાર પડે છે. કિ. ૬-૪-૦,
समराइच्चकहा (वे भागमा पूर्ण) યાકિની મહત્તાસૂનુ આચાર્ય શ્રીમાન
હરિભદ્રસૂરિવિરચિત પ્રશમરસપૂર્ણ ( સંસ્કૃત છાયા સહિત ૧ થી ૯ ભવ) કિં. ૧૦-૦-૦ प्रज्ञापनासूत्र मूळ (મૂળ મૂળનું ભાષાંતર તથા આચાર્ય મલયગિરિ વિરચિત સંપૂર્ણ
ટીકાના ભાષાંતર સાથે, ત્રણ ભાગ સંપૂર્ણ પત્રાકાર) विक्रम चरित्र
.િ ૧-૦-૦ (શ્રી શુભશીલગણિ વિરચિત પત્રાકાર) પંચસંગ્રહ ભાષાંતર ભાગ ૧ લે
, , ભાગ ૨ જે , ૫-૦-૦
આ ગ્રન્થમાં ચંદ્રષિ મહત્તરાચાર્ય કૃત મૂળ તથા આચાર્યશ્રી મલયગિરિજીએ રચેલ સાડા અઢાર હજાર ઑક પ્રમાણુ ટીકાનું ભાષાંતર આપવામાં આવેલું છે, જેમાં છએ કર્મગ્રન્ય, કર્મપ્રકૃતિ-આઠ કરણ, ઉદય અને સત્તા તથા તેને લગતા અનેક વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, કર્મગ્રન્થના અભ્યાસની ઈચ્છાવાળાને અભ્યાસ કરવા યોગ્ય આ સુંદર પુસ્તક છે.
-
I
|.
૪–૮–૦
પ્રાપ્તિસ્થાન - હી રા લા લ દે વ ચં દા
૧૫, જૈન સોસાયટી, અમદાવાદ,