________________
શ્રી ચૈત્યવંદન ભાષ્યને છબદ્ધ ભાષાનુવાદ.
૩8 અ નમઃ | શ્રી ચૈત્યવંદન ભાષ્યનો છબદ્ધ ભાષાનુવાદ.
મલકર્તા ઃ પ૦ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
અનુવાદકઃ મુનિરાજ શ્રીસુશીલવિજયજી. मूल-वंदित्तु वंदणिज्जे, सव्वं चिदवंदणाइ-सुवियारं ॥
વહુ-વિત્તિ-માસ-નુofી-સુથાપુસા ગુચ્છાનિ શા दहतिग अहिगमपणगं, दुदिसि तिहुग्गह तिहा उ वंदणया॥ पणिवाय-नमुक्कारा, वन सोल-सय-सीयाला ॥२॥ इगसीइसयं तु पया, सगनउई संपयाओ पण दंडा ॥ बार अहिगार चउर्व, दणिज सरणिज चउह जिणा ॥३॥ चउरो थुई निमित्तट्ठ, बारह हेऊ अ मोल-आगारा ॥ गुणवीस दोस उस्सग्ग,-माण थुमं च सग वेला ॥४॥
-રાસાય-વાગો, સવે વિરવંવઘાડુ-કાળનારા चउवीस दुवारेहि, दुसहस्सा हुंति चउसयरा ॥५॥ અનુવાદ– (હરિગીત છંદમાં)
(મંગલાચરણ અને ગ્રન્થનો વિષય). વાંદી વંદન એગ્ય સરવે, ચૈત્યવંદન આદિના –
શુભ વિચારને બહુવૃત્તિ-ભાગ્યચૂર્ણિકૃતનાથ; ૧ પંચ પરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ.)
૨ ચૈત્યવંદન ભાષ્યના ૩ અને આદિ પદથી ગુરૂવંદન ભાષ્ય તથા પચ્ચકખાણુ ભાષ્યના.
* ઘણી વૃત્તિઓ ટીકાઓ. વૃત્તિનું લક્ષણ સૂત્ર ભાષ્ય અને નિર્યુક્તિનો જે વિશેષાર્થ કેવલ સંસ્કૃત ભાષામાં અપૂર્વધ ગદ્યબદ્ધ રચે છે તે “વૃત્તિ-ટીકા ઈત્યાદિ કહેવાય છે. જેમકે આ આગમ વગેરેની સંસ્કૃત ટીકાઓ.
૫ ભાષ્યનું લક્ષણ-સૂત્રને અથવા નિર્યુકિતને જે વિશેષાર્થ પ્રાયઃ પૂર્વ ધરે પ્રાકત ભાષામાં દબદ્ધ રચે છે તે “ભાષ્ય” કહેવાય છે. જેમકે–મહાભાષ્ય, કલ્પભાષ્ય. વ્યવહાર ભાષ્ય વિગેરે.
૬ ચૂર્ણિનું લક્ષણ-સૂત્રને અથવા ભાષ્યનો જે વિશેષાર્થ: સંસ્કૃત તથા પ્રાકત (મિશ્રરૂપે) બને ભાષામાં પ્રાયઃ પૂર્વધર મહર્ષિઓ રચે છે તે “ચૂર્ણિ કહેવાય છે. જેમકે આવશ્યક ચૂર્ણિ આદિ.
૭ ઉપલક્ષણથી નિયુક્તિ અને સૂત્ર એ પંચાંગી યુક્ત શ્રુતના. .