________________
સંસ્મરણે
આ પવિત્ર મહાનુભાવે, જીવન સમર્પણ કર્યું જિન દેવના ચરણે. तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽम्म्यस्मि किंकरः । સમિતિ તિઘર, નાથ! નાત જુવે . ધર્મ પ્રવાહને જિનેન્દ્ર સિદ્ધાંત રૂપી, મહાસાગરને બદલે મરૂભૂમિ તરફ ઘસડી જતા ભુદ્રાત્માઓને, ખરેખર ઘટે છે વિરોધજ; એવી હતી લેકમાન્યતા, છતાં તેવાઓને આ સાધ. ને વાગ્યા સસ્પંથે, એ ચમત્કારીક નરશાર્દૂલે સાચા શાસન રક્ષક હોવા સાથે તપ જ્ઞાનના સિંધુ હતા, તપગચ્છના પૂર્વાચાર્યો અદ્યાપિ જેમની યશગાથા, ગવાય છે. પૂર્ણ શ્રદ્ધા ભાવે. જિનરાજના શાસન તણી, શુભ લાગણી ઉરમાં ધરી; થઈ સર્વ ગણે શ્રેષ્ઠતા, તપગચ્છની તપ જ્ઞાનથી.” તેઓની આજ્ઞા કરી શિરેમાન્ય, અખંડ શ્રદ્ધા ભાવે; ગુણવાન વાચક વર, આરાધતા પર્વ તિથિઓને. પૂર્વાચાર્યોના કથન અનુસાર; તેનું ઉલ્લંઘન એ પૂર્વાચાર્યોની અવગણના કરવા સમાન; અવગણના એ મહાપાપ. એ પાપ સેવી વ્યર્થ ગુમાવે, શું આ મહામુલે નરજન્મ ? પૂર્વાચાર્યોને જ સદા અનુસર્યો, એ મહાન ચારિત્રધારી સાધુવર. વિક્રમ સંવત ૧૭૪૩ માં,