SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જન ધર્મ વિકાસ લેહીના સીંચનથી ઉજવલ થતો નથી. પણ એ અશુભ સાથી વિરૂદ્ધદિશાએ વહેવામાં જ થાય છે. ભગવાન મહાવીરનું જીવન સાફલ્ય એ ધર્મના ના હિંસા સામે અહિં. સાને ઘેષ જગવવામાં હતું. લેકમાન્ય તિલક મહારાજ આ વાતને વધુ સ્પષ્ટ કરતાં વડેદરા (ગુજરાત)માં ભરાયેલ કોન્ફરન્સના અધિવેશનની સભામાં બોલેલા કે:__ "आज जैनधर्मका महत्व बाह्मणधर्मवाले बराबर समझते नही है. एसा दो हजार वर्ष पहिले नही था. उस वक्त ब्राह्मण और जैनधर्मका बड़ा झगडा चलता था। मीमांसक अर्थात यज्ञयाग करने से मुक्ति मिले, एसा बाह्मणमत चलता था। मेघदुतमें पशुवधका वर्णन करते कवि कालिदासने कहा है कि नदीका पानीभी पशुवध कीये प्राणीओंके रुधिरसे लाल हो जाते थे। ब्राह्मण और जैनामें टंटे का कारण इस प्रकारकी हिंसा था । पशुवध करनेसे मोक्ष नही है, जैसे ठसा कर यदि कीसीने भी दयाकी ध्वजा फरकाई हो तो, उसका मान जैनधर्मका है" આ ઉપરાંત ઈ. સ. ૧૮૭૫માં પ્રગટ થએલા “સત્યાર્થ પ્રકાશમાં દયાનંદ સરસ્વતી લખે છે કે “માંa fiટ રેના-માંસા દવા ના પૌર વોરા વન જાના”. વધુમાં કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય બ્રાહ્મણાષ્ટક ૩, અ૦ ૯, અનુવાદક ૯ માં લખે છે કે-અપરાવો ઘાપા થરજ્ઞાવાડાથાશ્ચતે હૈ સર્વોપરાવ: यद्रव्या इति । ठा० याम्पशू नुस्तमेऽहन्ना लभते ते नै वा भयान पशुन वरुन्धे ॥ અર્થ-જાતિય સર્વ પશુના સ્થાનમાં પ્રયોગ કરે, તેથી ઉત્તમ દિનમાં ગોજાતિય પશુને (ઓલભન) હવન કરે, તથા વશિષ્ઠ સ્મૃતિના ૧૧ મા અધ્યાયમાં જણાવે છે કે “નિશુલ્લુ ચા મા રેવા માંગુતા જાવંતિ-પશુમાનિ તન્નાવતિ ” “જ્યારે શ્રાદ્ધમાં નિમંત્રણ સ્વીકારવી થજમાનને, ત્યાં કોઈ પણ કારણથી બનાવેલ માંસ પીરસવામાં આવે, ત્યારે જે કઈ તે માંસને ત્યાગ કરે, તે તે પશુના શરીરમાં જેટલા પ્રેમ હોય તેટલા વર્ષો સુધી, નરકમાં માંસને ત્યાગ કરનાર રહે છે.” મનુસ્મૃતિને અવ ૫ મે કળે છે કે-“શ્રાદ્ધ અને મધુપર્કમાં નિયુક્ત કરેલા માંસને જે મનુષ્ય ખાતા નથી, તેઓ મરણ બાદ ૨૧ જન્મતક મનુષ્યપણું પામે નહિ. આ સિવાય હિંદુશાસ્ત્રો જેવાં કે -શિવપુરાણમાં કુમારખંડ અધ્યાય ૧-૨, શિવપુરાણમાં કેટરૂકસંહિતા. અ. ૧૨-૧૩, સતરૂદ્ર સંહિતા અ. ૨૦-૨૬, રૂદ્ર સંહિતા ખંડ ૨ અ. ૧૮૨૮ અને વાયવીય સંહિતા અ૦ ૨૪ શ્રીમદ્ભાગવત સ્કંધ ૮ અ ૧૨ અને મત્સ્ય પુરાણ અ. ૧૫૩ માં, ભગવાન મહાદેવ અને ભગવતી પાર્વતીના નામે જે અશિષ્ટ વિગત પરંપરા રજુ કરી છે, તે હરેક સભ્યતાને શરમાવે તેવી છે. હિંદભાઈએ ઈષ્ટદેવને આ રીતે રજુ કરતાં, ધાર્મિક અંધશ્રદ્ધાથી કદાચ આંચકો
SR No.522504
Book TitleJain Dharm Vikas Book 01 Ank 04
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy