________________
૨૨ :: બુદ્ધિપ્રકાશ મહારાજોને દાન આપેલાં, એને લગતું સાહિત્ય હવે ઉપયોગ કરેલો. વાઘેરોના બે ઉપરનું તેમનું લખાણ પ્રસિદ્ધ થયું છે. શાંતિદાસ શેઠ અમદાવાદના નગર- વાંચવા યોગ્ય છે. શેઠના પદ ઉપર સ્થાપિત થયા. આ કારણથી રણછોડજી દીવાન મુંબઈના ગવર્નર લોર્ડ એલગુજરાતની પ્રજામાં મોગલાઈ માટે ભક્તિભાવ ઉત્પન્ન ફિન્સ્ટનને ઈ. સ. ૧૮૨૨ માં બંદર ઘધા મુકામે થયો. એ ભક્તિભાવ ઔરંગઝેબના અમલ સુધી મળેલા. તે વખતે ગવર્નરે સૌરાષ્ટ્રવાસીઓને અભય ટકયો. ઔરંગઝેબને વિચાર જામનગર, હળવદ, વચન આપ્યું. આખા હિન્દુસ્તાન માટે બ્રિટિશ ઇડર વગેરે રહ્યાંસહ્યા રજપૂત રાજ્યોને નાબૂદ સરકારની આ નીતિ હતી. રાજાઓ, દીવાને, કરવાને હતે.
અધિકારીઓ, વેપારીઓ વગેરે સહકાર આપતા મિરાત-એ-સિકન્દરીનું સાધન અધૂરું છે. થયા. ઈ. સ. ૧૮૫૭ના બંડથી આ ધરણુમાં કંઈ મિરાતે-અહમદી મોગલાઈના સમય માટે પ્રમાણભૂત
ખાસ ફેરફાર થયો નહિ. એક બાબત અહીં તેવી ગણાય છે. પણ તે ગ્રન્થ હવે પૂરત કહી શકાય
જોઈએ. એ બળવામાં ગુજરાતના કેટલાક વેપારીનહિ. મરાઠી રિયાસત વિષે આપણે હવે વધારે
એ અને પૂર્વે ગુજરાતમાં વસતા ભીલ તથા નાઈસાધને મેળવી શકીએ છીએ. યુરોપિયનોનાં દફતરો કડા લેકેએ તાતિયા ટોપેને મદદ કરી હતી. આ તે માટે હજુ અણખેડ્યાં રહ્યાં છે. મરાઠી યુગ અને
બંડખેર અને બ્રિટિશ ફોજ વચ્ચે છોટાઉદેપુર ગામની બ્રિટિશ યુગ માટેના સાધનો હવે વિપુલ બન્યાં છે. બજારની જગ્યાએ લડાઈ થઈ '
બજારની જગ્યાએ લડાઈ થઈ હતી, તેમાં તાતિયા આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ.
ટોપેને પરાજય થયો હતો. વેપારી બંડખોરોની મોગલાઈને તેડી ગુજરાત સૌરાષ્ટ્રમાં મરા
આગેવાની ન્યાલચંદ ઝવેરી નામના માણસે લીધી
હતી. તેઓ પકડાઈ જતાં બ્રિટિશ સરકારે તેમને ઠાઓએ પોતાની સત્તા જમાવી. પ્રથમ તે મરાઠી
દેહાંતદંડ આપ્યો હતો. અંગ્રેજ અમલદારે લખી સત્તા લુટારુ હતી; પણ દામાજીરાવ ગાયકવાડના
ગયા છે કે આ લેકએ એ દેહાંતદંડની સજા હસતે સમયથી તે સત્તા સંસ્કારી રૂપ ધારતી ગઈ ગાયકવાડે એ મંદિરોને ઉદ્ધાર કરાવ્યા, વલ
દલપતરામ ડાહ્યાભાઈએ બ્રિટિશ અમલન ગીત સાડ, નવસારી, વેલણ, બીલીમોરા જેવાં બંદરનો
ગાયાં, તે નમદે વીરસિંહનું કાવ્ય લખી ગૂજરાતી વિકાસ કર્યો, ખેતી અને વેપાર સારાં થાય તે માટે
પ્રજાને જન્મસિદ્ધ હક્ક-સ્વતંત્રતા મેળવવાની હાકલ ઠી સ્થાપી, ઘરઘથ્થુ કારીગરીને ઉતેજન આપ્યું, કરી વીરસિંહ કાવ્યમાં જમસિહ હક્ક શબ્દાને નાતજાતનાં તડાં સામે નિયમો કર્યા, સ્વામીનારાયણ
નર્મદે ઈ. સ. ૧૮૬૨-૬૭ માં ઉપયોગ કર્યો છે. તે વગેરે સંપ્રદાયોને આશ્રય આપે, વ્યાસાસનો
સ્વતંત્રતાની પ્રવૃત્તિને પ્રથમ કવિ અને લેખક હતા. ચલાવ્યાં, અને પિતાના રાજ્યની આબાદી વધારવા
મહારાષ્ટ્રમાં ફડકેનાં તોફાનો થયાં તેથી તેને આઘાત પ્રયત્નો કર્યા. આ વૃત્તાંત આપણે ગાયકવાડી દત
થયા, અને તેણે પિતાની બાજી સંકેલી લીધી. રોમાંથી મેળવી શકીએ છીએ.
નર્મદ ઈ. સ. ૧૮૮૬માં ગુજરી ગયા. ત્યાર પછી ઓગણીસમી સદીમાં સોરઠને ફારસી ઈતિહાસ ૧૧ વર્ષે ગોવર્ધનરામે ગૂજરાતને “સરસ્વતીચંદ્ર'માં લખનાર રણુછોડજી દીવાન થઈ ગયા. તેમનું લખાણ નવું રાજકારણ શીખવ્યું. એ જ સમયે ગાંધીજીએ કેટલેક અંશે સારો વૃત્તાંત પૂરો પાડે છે. સૌરાટ્રને સ્વરાજ્ય સત્યાગ્રહ અને સર્વોદય એ વિષય ઉપર અને ગુજરાતને ગુજરાતી ભાષામાં શાસ્ત્રીય રીતે ગુજરાતી ભાષામાં નવીન ઉહાપોહ આપણી સમક્ષ ઇતિહાસ લખનાર ભગવાનલાલ સંપતરામ છત્રપતિ રજુ કર્યો..
નાગઢના બ્રહ્મક્ષત્રિય હતા; તેમણે ભાઉદાજી, ભગઃ ગુજરાત માટે કોઈ ને ઈતિહાસ હોઈ શકે વાનલાલ ઈન્દ્રજી વગેરેએ કરેલાં સંશોધનને સારે નહિ. ગુજરાતને ઇતિહાસ હિન્દના ઈતિહાસનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org