________________
તા. ૧૦–૮–૧૯૬૫ ]
જૈન ડાયજેસ્ટ
[ફ
રાત એળે ગ
એકવાર મહાત્મા ફજલનાં સાથે સુફિયાને આખી રાત ચ ચર્ચામાં પસાર કરી. બીજે દિવસે મહાત્મા ફજલની વિદાય લેતાં સુકિયાની મેલ્યાઃ
‘ગઈ રાત આપણે ઘણી સારી રીતે પસાર કરી. કેટલા ન દદાયક સત્સંગ થયો !”
એ સાંભળી મહાત્મા કુલ આલ્યાઃ
“ના, ભાઈ ! ના. આપણી આખી રાત નકામી જ ગઈ ! ” સુફિયાન જરા નવાઈ પામી પૂછવા લાગ્યાઃ “અરે! એવું તે કઈ ખને ? આપ આ શું કહેા છે ?”
મહાત્મા ફજલ ધીરે અવાજે મેલ્યાઃ
“આખી રાત તમે વાણી-વિલાસથી મને સંતુષ્ટ કરવામાં અને મે પશુ તમારા સવાલોના સારામાં સારા જવામ આપવામાં પસાર કરી. આમ કરવામાં આપણે ખૂંદાને તે ભૂલી જ ગયા હતા ! ! !
જ્યારે એક બીજાને પ્રસન્ન કરનારા સત્સંગ કરતાં પણ વધારે કલ્યાણકારી તે ખુદાની અંદગી કરવી એ જ છે.”