SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગતિની થા ૨-શ્રાવકો માટે ૧. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ વધમીઓની સંખ્યા વધે એવા ઉપાયને આચાર્યાદિની અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરવા અને ગુરુકુળ વગેરેની સ્થાપના કરીને જે બાળકોને ધમ સંસ્કારપૂર્વક ઉત્તમોત્તમ કેળવણી આપવા પ્રયત્ન કરે. ૨. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય એવી ઓલરશીપ દ્વારા વ્યવસ્થા કરવી અને • જન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કોન્ફરન્સ ભરવી. ૩. શ્રાવકો અને શ્રાવિકાઓએ પરસ્પર એકબીજાને સહાય કરવી અને એક મોટું લાખો-કરોડ રૂપિયાનું ફંડ સ્થાપન કરવું. એ ફંડમાંથી પારસીઓની પેઠે જેને જેટલી ધન સહાયતાને ખપ હોય, તેટલી તેને અમુક નિયમિત નિયમપૂર્વક આપવી.
SR No.522166
Book TitleBuddhiprabha 1965 09 SrNo 66
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy