________________
Cle 21
:-: ....
૬
::
ક
શ્રી શત્રુંજય તીર્થાધિરાજની પવિત્ર ભૂમિમાં દાન તથા
પૂન્ય કરવાનું અપૂર્વ ક્ષેત્ર શ્રી ગોરક્ષા સંસ્થા પાલીતાણા :
સંસ્થામાં અપંગ, અશકત, તથા પાકટ ગાય, વાછડા, વાછડી વગેરેને સુકાળ તેમજ દુષ્કાળ જેવા સમયમાં બચાવી પાલન કરી રક્ષણ જ કરવામાં આવે છે. હાલમાં દેઢા ઉપરાંત જાનવરે છે. પાણીના બને
અવેડા ભરવામાં આવે છે. ગૌરક્ષા દુગ્ધાલય, ખેતીવિભાગ ઢેર ઉછેરની છે પ્રવૃત્તિઓ ચાલુ છે. આ સઘળા ખર્ચને પહોંચી વળવાનું ઘણું મુશ્કેલ છે. આ કુદરતી આફતો તથા દુષ્કાળ વખતે ખર્ચ થતાં સંસ્થાને નાણાંની ખૂબજ જ
મૂંઝવણ રહે છે. તે સર્વે મુનિ મહારાજ સાહેબને, દરેક ગામના શ્રી જE સંઘને. દયાળુ દાનવીરને તથા ગૌપ્રેમીઓને મૂંગા પ્રાણીઓના નિભાવ
માટે મદદ મોકલવા વિનંતિ છે. સંસ્થા તરફથી બહાર દેશાવરમાં ઉપ- 2 છે દેશકોને મોકલમામાં આવ્યા છે. તે તેમને સહાય કરવા વિનંતિ છે.
રમણીકલાલ ગોપાળજી કપાસી ઓ ગૌરક્ષા સંસ્થા
જીવરાજ કરમસી શાહ પાલીતાણા
માનદ્ મંત્રીએ જીવદયાના કાર્યમાં સહાય કરી મહાન પૂણ્ય મેળવો.