________________
તા. ૧૦-૪-૧૯૬૫)
જૈન ડાયજેસ્ટ
છે.
ગંગા નદીના નિર્મલ પ્રવાહરૂપ માયા કે કપટથી તે સાવ નિ મહાવીર જેવા તારકની માતા થવાને એ જ યાગ્ય છે.
ત છે.
મહાપુરૂષ. સ્વભાવે જ શક્તિશાળી હાય છે. એમની બાલ્યાવસ્થાની કીડાએમાં એ શક્તિના અકુરા દેખાય છે. ભકતે અને ચિરત્ર લેખકે એને કાવ્યરસમાં ઘુંટી, જુદા જુદા રૂપા અને અલકારાના પર આપી સમુદાય આગળ રજૂ કરે છે. શક્તિની પ્રતીક રૂપ ઘટના બાપલીલા નામે આળ
ખાય છે.
ભ મહુાવીરે ત્રિશલામાતાના ગર્ભમાં આવ્યા પછી માતાને રખેને વેદના થાય એમ ધારી પેાતાનું હલનચલન પણ બંધ કરેલું ત્રિશલા માતાના હાશકાશ જાણે કે ઊડી ગયા ડ્રાય એટલું દુઃખ એમને એ વખતે થએલું.
4
[ ૩૯
જ્ઞાનબળથી જાણી અને તેમણે પાતે પેાતાનું અસ્તિત્વ બતાવવા પગની એક આંગળી હલાવી. અસહ્યુ દુઃખ અને ઉછળતા આનદ વચ્ચે કેટલી નાની સીમારેખા હેાય છે તે અહીં જણાય છે. જ્યાં સંતાપની ભઠી સળગી સળગી ઉઠી હતી ત્યાં આનંદના કલેાલ ઉછળી રહ્યા.
“મારા ગર્ભને શું થયુ? કાએ હરી લીધા હરશે કે ગળી ગયા હશે ? ને એવું જ કંઈ થયુ હોય તે માં જીવતર વૃથા છે. મૃત્યુનું દુ:ખ સહન ચઈ શકે, પણ આવા ગર્ભના વિરહનુ દુઃખ તે અસહ્ય જ છે. દેવીએ, માથાના વાળ ટા મૂકી, અર્શાવલેપન ભૂંસી નાખી આદ કરવા માંડયુ.. આખા મહેલમાં શાકની ઘેરી છાયા ફરી વળી.
**
ત્રિશલા
ભ. મહાવીરે એ સ્થિતિ પાતાના
માતા માત્ર પુત્ર જ નથી વાંછતીશક્તિશાલી પુત્રને ઝંખતી હૈાય છે.
થ-પગ પશુ ન હુલાવી શકે— પાતાની હૈયાતીના નિર્દેશ સરખા પણુ ન કરી શકે એ પુત્ર ગમે તેવા ડાહ્યો ડમરાજેય તે પણ શું કામને? ત્રિશલામાતાને ગર્ભધારણની જોઇતી હતી. મૃતવત્ અથવા ગર્ભ વિકાસ પામે એ એમને ઇષ્ટ નહેતુ ત્રિશલામાતા દુઃખ કે વેદનાથી કાયર નહેતાં. માત્ર પેાતાનુ સંતાન સહીસલામત રહેવું ોઇએ એ જ એમની મુખ્ય ભાવના હતી.
વેદના નિશ્ચલ
મહાવીર પશુ આટલી નાની ઘટના ઉપરથી માતાને અદ્ભૂત સ્નેહ-વાત્સલ્ય ભેટ શકયા અને
એમણે નિય કર્યો કે માતાપિતાના સ્નેને અનાદર કરવા જતાં તેમે ભારે આત્ત ધ્યાન કર્યા વિના નહિ રહે-ઘણું અશુભ કર્મ ઉપાર્જન કરશે. એટલે એમની હૈયાતી દરમિયાન દીક્ષા નહિ લઈ શકાય.
દરેક દેશ અને દરેક કાળમાં માતાના સ્નેહ, માતાની મમતા અપૂર્વ.