SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા (તા. ૧-૧૨-૧૯૬૪ આપે પાટણની પ્રભુતા પછી જે ખુલાસે ઘડયો હતો તે યાદ છે કે? અલબત્ત નવલકથાકાર પ્રક્ષણે ઐતિહાસીક જ રહી ન શકે એ ખરું છે. અને ખરા પાત્રોમાં અનેક ઉપજાવેલી ઘટનાઓ મૂવી પડે છે, પણ તે સવતંત્રતાને સ્વચ્છેદમાં પરિણમાવવી ન ઘટે. આપનાં માનીતાં પાત્રો–સિદ્ધરાજ, ત્રિભુવનપાલ, કાકભટ્ટ, તે તે સર્વગુણ સંપન્ન. સિદ્ધરાજ ને રાણકદેવીનો પ્રસંગ કેમ ચીતર્યો નથી? જસમાં એડણ ને સિદ્ધરાજને પ્રસંગ કયાં લુપ્ત થયો ? એ તો તમારા રસિક હૃદયને સિદ્ધરાજના સિક પ્રસંગે 'લાગતા હશેખરુંને? આ જરા પ્રાસંગિક ઉદ્ ગાર થાય છે તે દરગુજર કરશો. ........કમાં હેમચંદ્ર માટે કપેલે પ્રસંગ જેનોના આત્માને દુભવશે એ હું જણાવી દઉં છું. છતાં હવે તે કલ્પીને લખેપ્રકટ કરે કે નહિ તે તમારી સ્વાયત્તતા પર છે એટલે કે પછી ધણીને કોઈ ધાણું નથી. આ બાબત રૂબરૂ ઈચછા હશે તે ચર્ચા કરીશું. આપને, મેહનલાલ દલીચંદ દેસાઈ :
SR No.522161
Book TitleBuddhiprabha 1964 12 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages76
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy