________________
મેં એને પૂછ્યું: “સત્ય ને હકીકત વચ્ચે તફાવત શું છે? ત્યારે એણે જવાબ આપ્યઃ
જ્યારે તું એક સ્ત્રીને–એ તેના બાપની વહુ છે એમ કહી ઓળખાવે છે ત્યારે તું હકીકત કહે છે પરંતુ જયારે એ જ સ્ત્રીનેએ એના સંતાનની માં છે. એમ કહી એાળખાવે છે ત્યારે તું સત્ય કહે છે.”
સત્ય સુંદર ને પ્રેમપૂર્ણ છે ત્યારે હકીક્ત ? નિષ્ફર, નિર્દય અને પ્રેમહીન છે.
રાહમાં ગુસ્સાના આંસુ હોય છે, વિરહમાં વ્યાકુળતાના.
-... ( ર ર છે શું છે
એ દશ્ય જ્યારે જ્યારે મેં જોયું છે ત્યારે ત્યારે મારી એક આંખ સમાજની ખોટી અને દંભી સહાનુભૂતિ પર કરણથી હસી છે, અને એ જ પ્રસંગે મારી બીજી આંખ વેદનાથી રડી ઊઠી છે.
કે જ્યારે લગ્ન પછીની સગર્ભને એ પ્રેમથી સંભાળે છે અને લગ્ન પહેલાની કેાઈ કુમારી સગર્ભાને એ ધિક્કારે છે!
માનવ ભંગાર ટુકડાઓનું એક ખંડેર સર્જન છે. આથી જ તે કયારેક એ દેવ લાગે છે, ક્યારેક માનવ અને કયારેક તે પશુથી એ પશુ
''
રોજ દિવ્ય ને શાંત જણાતું મંદિર આજ સૂનું અને ભેંકાર લાગતું હતું
મેં તપાસ કરી, આમ શાથી ? જોયું તે જીવનમંદિરમાંથી શ્રદ્ધાની મુર્તિ ખડેર પડી હતી !!
બળવાખોર કહેશે –“બાળ' જ્યારે ક્રાંતિકારી તે કહેશે -બળે નહિ, બદલો.”
--ગુણવંત શાહ