SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] બુદ્ધિપ્રભા તા. ૧-૩-૧૯૬૪] - ૧૦૮ નું આછેરું પ્રથમ તીર્થકર ભગવાન અષભદેવ સ્વામિ, ભરત ચક્રવર્તિ સિવાય તેમના ૯૯ પુત્રો તેમ જ ભરત મહારાજાના ૮ પુત્રો-આ ૧૦૮ એક જ સાથે, એક જ સમયે મેક્ષે ગયા હતા. તેઓ દરેકનું શરીર પ્રમાણે પાંચસે ધનુષ્યનું હતું. આટલા મોટા શરીરવાળા અને આટલી મોટી સંખ્યામાં એક જ સમયે જવાથી તે પ્રસંગ તે સમયનું આશ્ચર્ય મનાય છે. ઘડીયાળના કાંટે કયું પચ્ચક્ખાણ કયારે કરવું તેની સમજ આપતું સરળ સમય પત્રક ૧૦ માર્ચથી પરચફખાણું ૧૬ માર્ચથી ૧ એપ્રિલથી ૧૫ માર્ચ ૩૧ માર્ચ ૧૦ એપ્રિલ ક. મિ. કે. મિ. ક. મિ. નવકારસી ૭ પર ૭ ૩૮ ૭ રર પિરિસિ ૮ ૫૯ ૮ ૨૦ ૮ ૯ સાઢ પિરિસિ ૧૧ ૩૨ ૫૫ ૧૨ ૧૩ ૧૨ ૪૯ અવઢું ૩ ૪૮ ૩ ૪૯ ૩ ૪૯ સૂર્યોદય : ૬ ૫૦ સૂર્યાસ્ત ૬ ૪૨ ૬ ૪૮ સવાસે માઈલ કરતાં પાંચ મિનિટ ઉમેરી સમય ગણુ. (મય અમદાવાદને ગણવે) પુરિમુદ્ર
SR No.522153
Book TitleBuddhiprabha 1964 03 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy