SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દાનની ગંગા વિ. સં. ૧૯૧૩-૧૪ અને ૧૫ ની સાલમાં હિન્દુસ્તાન પર અણધાર્યો. મહાન આફત સમાન અને ભયંકર દુકાળ આવી પડશે. માનવીનાં જીવન ભયમાં મુકાયાં. રાજા-મહારાજાઓ પણ આ ભયંકર આફતમાંથી પ્રજાને બચાવવા કે ઉગારવા અસમર્થ હતા. સી મુંઝાઈ ગયા, કંપી ઊઠયા અને દેવાદેડ કરવા લાગ્યા. પણ મહા પૂણે લક્ષ્મીની ચંચળતા સમજી ગયેલ એ ધનપતિએ પિતાના ધન ભંડારો અને અન્ન ભંડારે દેશને માટે, માનવીના જીવનને માટે ખુલ્લા કરી દીધા. ૧ ગુજરાતના વીસલદેવને ૮૦૦૦ મૂડા અનાજ ૪૦,૦૦૦ મણું ૨ દીલ્હીના સુલતાનને ૨૧૦૦૦ , * ૧૦૫૦૦૦ ૩ સિંધના હમીરને ૧૨૦૦ , ૬૦૦૦ ૪ માળવાના રાજાને ૧૮૦ ૦ ,, ૫ મેવાડના મહારાણાને કર૦૦૦ ૧૬૦ ૦૦૦ ૩૨,૦૦૦ ૧ મે અનાજ=૫૦ મણ મૂડા અનાજ ૩૨૦૦૦૦૦ મણ અનાજ વહેચ્યું અને ૧૧૫ દાન શાળાએ ખેલાવેલી. આટલી મહાન મદદ કરનાર ભવ્ય માનવી તે બીજા કોઈ નહિ પણ જૈન દયાપ્રેમી “શ્રી જગડુશાહ પ્રેષક–કુમારપાળ વી. શાહ વીજાપુરવાળા ૨૦૦૦
SR No.522153
Book TitleBuddhiprabha 1964 03 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy