SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પર] બુધ્ધિપ્રભા [તા. ૧૦–૨–૧૯૬૪ મારા પિતાશ્રીને આભારી છે, તેમણે જ મને પ્રામાણિકતાથી વેપાર કરતાં અને ધનના સદ્વ્યુય કરતાં શીખવ્યું છે...” આ સંસ્કારસુત શેઠ શ્રી સવાઈલાલ કૈશવલાલ ( જે. પી. ) તે અમેા પાષ સુદ સાતમના સામવારે મળ્યા હતાં, એ અમારી અખબારી મુલાકાત હતી. એ જ સપ્તાહમાં તેમણે જે ઉદારતાથી, ઘાટકેાપરમાં નજદિકના ભવિષ્યમાં ધાનાર નૂતન જિનાલયમાં, મૂળનાયક તરીકે ભ. શ્રી મુનિસુવ્રત સ્વામીની અ‘જનશલાકા તેમજ પ્રતિષ્ટા માટે જે ભવ્યૂ ને ઉદાર ઉછામણી મેલ્યા હતા તેના સદર્ભમાં અમે તેમને મળ્યા હતા. અમે તેમને પૂછ્યુંઃ- આ ઉછામણી તમે જે ખેાલ્યાં તેની પાછળની પ્રેરણા કાતી હતી ?” આમ કહું તે એવી પ્રેરણા મને કાઈની નહતી, અને જો કાઈ અને પ્રેરણાથી પ્રેરાયેલુ કાર્ય કહું તો એ પ્રેરણા મને મારા મારા માતુશ્રીના ધ સરકારની હતી. ** આટલી મેાટી ઉછામણી તમે ખીજા કેાઈ સામાજિક કે સા િકના ઉત્કર્ષ કાર્ય માટે શા માટે ન વાપરી ?” << rr ખરું કહું તે મને આ ઉછામણી હું જે કઈ બાલ્યા તેથી કંઈ હું સમાજ કે સાધર્મિક ભાઈ એના તિથી દૂર જાઉં છું એમ માનતે નથી. પણ જિનમંદિરમાં વધારે રસ છે. અને મારી તે। ઈચ્છા છે કે આ જે જિનાલય બધાય તે એક એવું કલાત્મક ને યાત્રાનું ધામ બને કે જેથી તે જિનાલય ોઈ જૈનેતરે પણ જિતની પૂજા કરતા થાય.” “ કલકત્તામાં એવુ કંઈ ન કરતાં તમે ઘાટકોપરમાં જ શા માટે એ કા પસંદ કર્યું ? r કારણ કે એ ભૂમિએ મારા જીવનને પાધ્યુ છે ને મારા જીવનનું થડતર કર્યું છે. અને મારી ભાવના છે કે મારૂ શેવન એ જ ધરતી પર મારે ગાળવું ને ત્યાંના સમાજ ને ધર્મ સાથે મારે સમભાગી બનવું.” અમારી મુલાકાંતના આ ઘેાડા પ્રશ્નોથી વાડી સ શે, શેઠ જે રૂા. ૧,૧૧,૧૧૧) ની ઉછામણી મેલ્યા હતા તેની કહી રહ્યા છીએ. શકયા હશે કે વાત તમને
SR No.522152
Book TitleBuddhiprabha 1964 02 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy