________________
ww w w w w . નસીબને રમકડા સાથે રમવાનું મન થયું અને ઈશ્વરે તેને એક બેનમૂન રમકડું આપ્યું. એ રમકડાનું નામ તે માણસ
માણસ એ તે નશીબના હાથે પછડાતું, ફેકાતું એક બેનમૂન રમકડું છે.
લાશને ભાર હળવો કરનારા તે ઘણું છે. અરે ! હું તે જીવનને ભાર હળવો કરનારા શોધું છું.
જિંદગી એ તે મેતનો ખોરાક છે.
પ્રેમ જ્યારે પ્રતિષ્ઠાના યુદ્ધમાં સામે પડે છે ત્યારે તે હાર જ પામે છે.
પાયલ અને ઘાયલમાં આટલો જ તફાવત છે. પહેલામાં મિલનને ઝંકાર છે. બીજામાં વિરહને.
” શુ છે ક ત વ )
તારે મંઝિલે પહોંચવાને પાઠ શીખવો છે?” તે મોતને સસ્તુ બનાવી દે અને જીવનને મેંધુ. પછી તે મંઝિલ છે તે જ તને શેધતી આવશે.
મેં એને કહ્યું – પ્રેમ ! મારા આરાધ્ય દેવ ! મારે તારા અંતરનો અવાજ સાંભળવે છે.”
તે કઈ બાળક ધવરાવતી માની છાતી પર કાન મૂકે. ત્યાં તને મારા અંતર આત્માને સાચે રણકાર સંભળાશે.”
જિન મંદિર એ પ્રતિમાઓ ભરવાનું કેઈ ગાદામ નથી; સિદ્ધતિની યાદ આપી જતું, સંસારનું એ તો મેક્ષ ભવન છે.
--ગુણવંત શાહ