________________
मित्तीमे सच भूएषु बेरं मझ न केणई । બધા જીવો સાથે મારે દોસ્તી છે; દુશ્મની મારે કઈ સાથે નથી,
/ રમ
[િ[દધપ્રમા!
- વરસ ૫: સળંગ અંક પર
કાર્યાલય ૧૦ ફેબ્રુઆરી )
લવાજમ
C/૦ધનેશએન્ડ કાં હ ? (ભારતં) રૂ. ૫-૦૦ પરદેશ રૂા. ૭-૦૦ ૫ ૧૯૨૧ પીકેટ કોસલેન
છુટક નકલ પચાસ નયા પૈસા ! મુંબઈ-૨ તંત્રી : ઈંદીરા શાહ ) સંપાદક : ગુણવંત શાહ
પ્રેરણુના રૂપો कुतः प्रियपदार्थषु, ममत्वं क्रियते मया। बाह्यभावात् प्रमिन्नोऽस्मि, तत्र रागो न युज्यते ॥ कुतोऽप्रिय पदार्थेषु, द्ववत्वं क्रियते मया।
प्रियाप्रियत्वं मनसः कल्पितं नास्ति ब्रह्मणः ॥ આ મારું મન શાથી જડ પદાર્થોને વહાલા સમજીને તેના પર મમતા રાખે છે ? હું તો એ બાહ્ય જડ પદાર્થોથી ભિન્ન છું. મારે ત્યાં રાગ કરી જોઈએ નહિ.
(અને ન ગમતા પદાર્થો પર મારે ઠેષ પણ શા માટે કરવો જોઇએ ? ગમવું અને અણગમવું-પ્રિય-અપ્રિય–એ તે મનના તરંગ –કલ્પના છે. આત્માનો તે સ્વભાવ નથી.
– સ્વ. મીમ અધિસાગરસૂરિજી કૃત યોગદીપક? મારી પા, ૧૪ લોક ૧૦-૧૧