________________
વાસી ભાત ખાટી છાસ અને ખાટા રૂપિયો
ભગવાન મહાવીરને દીક્ષા લીધાને હજુ ઝાઝા વરસ થયાં ન હતાં. દીક્ષા પછીના બીજા ચાતુર્માસના એ દિવસો હતા. ભગવાન રાજ ગૃહ નગરની બડાર નાલંદામાં બીરાજમાન હતા, ત્યાંની નજદીક માં એક શાળના કારખાનામાં તેઓ ધ્યાનમાં રહેતા હતા. એ - અહીં તેમને ગૌશાળ સંખલીપુત્ર મળ્યો. ભગવાનને, પોતાને શિષ્ય બનાવવાની વિનંતી કરી. પણ ભગવાન મોન રહ્યા. ગૌશાળા એ આ મનને ભગવાનની સંમતિ માની. અને એ તેમના શિષ્ય બનીને રહેવા લાગ્યા.
કારતક પૂનમનો એ દિવસ હતો ગૌશાળાએ ભીક્ષા જતાં પહેલાં ભગવાનને પૂછ્યું : “ આજ મને ભીક્ષામાં શું મળશે ???
વાસી ઉતરેલે ભાત, ખાટી છાસ અને માટે રૂપિ.” શૈશાળે તે ભગવાનની આ વાત સાંભળ વિચારમાં પડી ગયા પરંતુ એ વિચ રક કરતાં કમક વધુ હતો. ભગવાનના વચનને ખાટા સાબીત કરવા એ શ્રીમતાની ઘેર જ ભીક્ષા માટે ગયે. પણ કેઈની ત્યાં તેની દાળ ગળી નહિ. ફરતાં ફરતાં એક લુહારના ઘર આગળ આ. ભીક્ષા માંગી.
લુડારે ભીક્ષા આપી. ગૌશાળાએ જોયું તે એ જ ભીક્ષા હતી જે ભગવાને કીધી હતી:- વાસી ભાત, ખાટી છાસ અને પેટે રૂપિયે...
શાળાએ આ પ્રસગને બીજી જ રીતે વિચાર્યો : જે બનવાનું હેય છે તે બન્યા વગર રહેતું નથી અને એ બનાવ આગળથી નક્કી પણ થયેલા હોય છે.. { [ વિજયેદ્રસૂરિ રચિત “તીર્થ કર મહાવીર' ભા. ૧ ના
| હિંદી ગ્રંથ ઉપરથી ભાવાનુવાદ ]