________________
તમે કુલ કચડી શકે, ફેરમ નહિ, તમે મારા દેહને રીબાવી શકે; મારા અંતરના અવાજને નહિ જ નહિ.
હા, મેં ત્યારે જ કહ્યું માન્યું હેત તે એણે મને કીધું--“આ જિંદગી છે, પસંદગી નથી.”
અને મેં પસંદગીમાં ને પસંદગીમાં અહી જિંદગી ખચી નાંખી. આજ હિસાબ કાવું છું ત્યારે ???
વાંસળીને મેં પૂછયું- “તે આટલે સૂલે અવાજ ક્યાંથી મેળવ્યું.?”
છે હિંમત એ જાણવાની ? તે લે, ને, મેં એ અહીથી મેળવ્યા છે.” એ એક તીખી વેદનાથી જાણે બેલી ઉઠી.
હું ચીસ પાડી ઊઠશે મેં જોયું તે કાળજું એનું ચીરાયેલું હતું ! .... તને કેણે કીધું: “જવાની જવાની છે?’
અરે ! ભાઈ, એ જુઠ્ઠાણું છે. એ તે માત્ર હાડકાંના રંગ જ બદલાય છે. તારે માંદાલે તે અખંડ જવાન છે. નિત જવાન છે. ઊઠ, નિરાશ ન બન. જા, તારા કામે લાગી જા.
જીવન ગંગાના કિનારે એક દિવસ પ્રેમને વાસના નહાવા ઊતર્યા.
વાસના વહેલી નાહીને આવી અને ઉતાવળમાં ને ઉતાવળમાં એ પ્રેમનાં કપડાં પડેરી ચાલતી થઈ
પછી પ્રેમ આવ્યા. પણ આશ્ચર્ય!! એને પલક ન હતો. એણે નગ્ન જ જવાનું પસંદ કર્યું અને પ્રેમ નાગે પાછા ફર્યો !!
જગતે આ હકીકત ન જાણી અને નગ્ન પ્રેમને એણે તિરસ્કાર અને પ્રેમના અંચ ળામાં છુપાયેલી વાસનાને વહાલ કર્યું ! ! ગાંડી દુનિયા આ ગેટાળે ક્યારે સમજશે?..
જીવનથી થાકેલે કહે છે–ત આવે તે સારું મિતના જડબામાં સપડાયેલ કહે છે-“જીવ બચે તે સારું.”
કહો હવે. આ ઝગડાને નિકાલ ક્યાંથી આવે? બુદ્ધિ બગડે ત્યારે માનજે હજી કંઈ જ નથી બગડ્યું.
લાગણી બગડે ત્યારે માનજે હવે કઈક બગડી રહ્યું છે. અને અંતરનો અવાજ તમારે જ્યારે તરડાય ત્યારે માનો તમે સર્વનાશના કિનારે ઊભા છે.
–મૃદુલ