SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર તેવી દશામાં જાણતે રહે તેમાં કઈ માશય નથી. અને તેવી દશાની કંઈક ઝાંખી તે આ ભવમાં આવે છે અને તેથી મને તે ખત્રી થાય છે કે આવી આત્માની પરમાત્મા થવાની મુરારીમાં દેહરૂપી ઘોડા કે જે નિરૂત્યેની થયા હશે તેને બદલવા પડશે અને ઉપયોગી ઘેડા ઉપર સવાર થવું પડશે. અને છેવટે મેક્ષનગર આવતાં ઘેડાની જરૂર રહેશે નહેિ. તેવે અનુભવ નિશ્ચે થાય છે. તેથી જે કઈ ખનવાનું હોય છે તે સારા માટે બને છે અને તે આત્મન્નતિ માટે થાય છે તેમ જાણી સેવા ભિકત, જ્ઞાનઉપાસના, ક્રિયા આદિ સવ ધાર્મિક ચે.ગાના સાધનની સાધના થાય છે. અને રાાપન ભેદે ભેદ છતાં તમાંરીને અભેદભાવ વર્તે છે. અને પ્રભુને પ્રગટ કરવા પ્રભુની પ્રાર્થના થાય છે. કાય ને વીણી વીણીને મારી હડાવવાની પ્રવૃત્તિ સેવાય છે. અને આત્માની શુદ્વતા કરવાના વેપા૨ કરાય છે. યાત્રામાં ચાલતાં ભુલાય, રખડાય, સ્મુલન થાય તા પણ સવ્પષ્ટિ હાવાથી અને 'તરમાં ઉત્સાહ અને જોર હાવાથી ઉપયોગ ભાવમાં થાક લાગતો નથી એવે! મારા પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે. તેના વિશ્વાસમાં રહેશે. અને આમ પ્રભુના ઉપયેગમાં રહીને બાહ્ય મૃત્યુના દૃષ્ટા આત્મા છે, મૃત્યુ દૃશ્ય છે, આત્માથી મૃત્યુ ન્યારું' છે. મૃત્યુ એ પેતાના સાથી છે, મિત્ર છે. ઉપકારી છે. ભાવિભાવ મૃત્યુકાલે મૃત્યુને પણ નિર્ભય ભાવે ભેટવું ને આગળ વધવું એજ જ્ઞાની માત્માનું કન્ય છે. શુભાશુભ વિષે સંકલ્પ મળી ગયા ખાદ મૃત્યુનું દુઃખ સમભાવે વેદાય છે પણ તેથી નવા દેહ લેવા પડતા નથી. આવી દશા પ્રાપ્ત કરવા માટે એકવાર દઢ નિશ્ચય થયે ને ઉત્ક્રાડુ થયે કે આગળ જવાના જ, તેમાં વચ્ચે વિઘ્નો આવે, સંકટો આવે તે પણ આત્મા સેવા ાંતને ઉપયાગ પ્રતાપે વિજય પામવાનાજ, માટે અ તરમાં ઊંડા ઉત મૃત્યુને અમૃત્યુના વિચાર કરો અને આગળની મુસાફરી જ્યારે કરવાને પ્રસગ આવે ત્યારે પહેલાથી ચેતીને શુરવીર બના. સમત રૂપ કેશરીયાં કરીને જ્ઞાની પુરૂષ પાછા ડગલાં ભરતાં નથી અને મૃત્યુ કાળે આવુંધ યુદ્ધ કર્યાં વિન! સ્વરાજ મળનું' નથ, આત્મપ્રભુના રાજ્યમાં જવા માટે સત પુરૂષાએ અતરમાં યુદ્ધો કર્યો ઇં અને કરે છે અને તેવું આપણે ક્ષણે ક્ષણે કરવાનુ છે. સ્વર્ગ અને નરક આપા ત્યપ્રદેશની સાથેજ રહેલાં છે અને તે ખનેહે દુર કરી પણ ભાવે પ્રવશો. અને તમે તમારી મુસાફરી-મુક્ત થવું જોઇએ. જે સારામાં સારું છે તે પાસે ને પાસે છે. અને ખુરામાં ખુરુ છે તે પાસે ને પાસે છે. સારાની પાસે જવાથી નઠારુ’ તેની મેળે દૂર થશે, માં આગળ વધશે તેમ ઈચ્છું છું, અને પ્રભુ મય જીવન જીવવા સમ થશે. એમ ઇચ્છું છું. તમા પોતાને પાતારૂપે એળખશે અને જડને જડરૂપે ઓળખશો. અને એ જાતની ઉપયાગ ધારા કાયમ રાખીને મૃત્યુની પણવના પેલી પાર અસર રૂપે થઇને મૃત્યુના પર્યાં. ચામાં સાક્ષીભૂત નિર્લેપ રહેશે. આત્મસ્વભાવના ઉપયેગમાં જ પરભાનાશ છે. .આત્મસ્વભાવ જેવું ઈ સારું નથી અને પરભાવ જેવું કાઈ ખુરૂ નથી. જાગૃત આત્માનાં કઈ પણ શત્રુ નાશ કરવા
SR No.522124
Book TitleBuddhiprabha 1961 10 SrNo 24
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy