________________
ના
છે કે હું
, ,
.
અંતિમ અભિલાષા...
હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ. પશુ માને કે હું વધારે જીવું તે આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુલ માટે પ્રયત્ન કરું કે જેમાંથી સમર્થ જૈને બને એવા પિતાએ તૈયાર થાય અને સમર્થ આચાર્યો બને એવા નિઃસ્પૃહી નિવડે તથા નેતાઓ ધવાને ભેગ આપનારા પણ પાકે. આ કાર્ય હું ન કરી શકું તે અજિતસાગરસૂરિજી અને સૌ શિષ્યો તે કરો એમ હું
–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી
મ
જેણે જીવન આખું જૈન ધર્મ ને જૈન સમાજના ઉત્કર્ષ માટે ખર્ચ નાંખ્યું, રાત-દિવસ સતત ચિંતા કરી અને સમૃદ્ધ સાહિત્ય ની ભેટ ધરી એવા યુગપુરુષની જન્મજયંતિ પ્રસંગે, અમે શું સમાજને કંઇ કહીએ ?
આ પણે સૌ તેમના આદ, તેમના શરૂ કરેલા કાર્યો અને તેમની અભીપ્સાને યત્કિ ચિત્ પણ સફ ળ કરીએ તે જ તેમની ભકિતની સાર્થકતા ગણાય,
આપણે સૌ તેમની અંતિમ અભિલાષને પરિપૂરું કરીએ એ જ અભ્યર્થના,
-તંત્રીઓ