________________
તા. ૨૦-૬-૬૦
-બુદ્ધિપ્રભા
શ્રીમદ્ બુદ્ધિસાગરજી
લેખકઃ— શ્રી કેશવલાલ કામદાર
જૈન સાધુઓએ હજારો વર્ષથી પ્રાગ્માને અને પ્રજાના આગેવાન શુ૬ ધન્નાભ આપ્યો છે એવા અનેક સાધુએમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજનું સ્થાન પ્રથમ માસ પ્રથમ રહેશે.
શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું કામ ખંડનનું ન પણ મનનું હતું. તેમા જૈન અને જૈનેતર બન્ને
મુષોના માગેવાનાના સ ંપર્કમાં આવ્યાં હતાં તેએા કે આ પાથી દા, કવિ, શિંસા, યાગી ખતે દિવેચા બન્યા હતા. લાડ બ્રિટનના કારભારથી માંડીને ગાંધીજીની પ્રત્યા×હતી પહેલી લડત સુધીના આપણા પ્રતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા તે શતમાં તેમનુ પ્રક્ષ અને પરેશાન હતું. સમકાલીન વાતાવરણનાં તેખે પૂરા પિરિચત હતા જૈન સાધુ સાધ્વીએ એ પ્રવાહથી અને તેના વિચાર ખળથી, બહુધા, અજાણ્યાં, અળમા, રહે અને તે માટે તેઓ વીતરાગ ભગવાનનાં વચનેાના પુરાવા રજૂ કરે છે, સુમિરણ્ય તેમાં અપવાદ રૂષ હતાં
શ્રી હિસાગરસુરિજીએ ગુજરાતમાં રહીને બધા વાહને જોઇ લીધા હતા. બહુ જ સાધારથ તુમી કુટુંબમાં જન્મ લેનાર આ મહાનાએ પૂર્વક્રમના ઉદય ખળથી ઉર્દુ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓને પાકા અલ્પાસ કર્યો હતા તેમણે કુલ ઐસા દસ પ્રત્યે ભાપણને આપ્યા, ચૈત્ર, ભ્યારણ, ગ્રામ, તત્ત્વજ્ઞાન, ઋતિહાસ, રાસ સાહિત્ય, ભજત કાવ્પ વગેરેનું મનેખુ સાહિત આપને આપ્યું. જૈન સાધુત્વના ક્ર નિયમિત આમારા પાળતાં ગાળતાં, પણ તેમણે અંતે સાહિત્યાા લેખો માગેયાના વગેરેના સમગ્ર
સાધ્ય અને કાઈ સાધુ ન કરે તેવી રાજનીશીનુ ગ્રન્થાના પ્રર્થે લખાય તેટલું વિચારશીલ સાહિત્ય તે મૂમ્રતા ગયા.
તેમણે દક્ષિણ ગુજરાતના દલિત વમ'ના ઉદ્ધાર કરવા પ્રયત્ને કર્યું. થાણા જિલ્લાના મચ્છીમારેતે દયાની પ્રેરણા કરી અને અમદાનાદના મિલમજૂરોને ક્રરસર પવિત્ર જીવન અને શરાખબધી જેવા કાર્ય માં પ્રેર્યા, તેઓ સુધારક હતી,
ધાર હતાં સદ્દવિચારના અને સમાના પ્રેરક હતા
જૈન સોંપતી અને જૈન વ્યવસ્થાની ન્યૂનતાએ અનેકવાર અફળા′ જતા. દેવદ્રવ્યને ઉપયોગ તેમનાથી સહી શાંતે નાતા... બંનેને ફાળાની અલિમ્રતાથી તેમણે વાર્યા હતા...... શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ જૈનોના પરમ પવિત્ર નવકાર મંત્રમાં નિર્દિષ્ટ કરેલાં સાધુ, ઉપાધ્યાય અને આગામ એ ત્રણેય પરમેષ્ટિપદી ચેષતાવાળા હતા. તેમા વિશુદ્ધ સાધુ, કુરાળ ઉપાધ્યાય અને સુવિદિત માચામ હતા.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજની વિચાર શક્તિ જન્મ હતી. તેટથી જ તેમની કાવ્યશક્તિ ભભૂત હતી. ગુજરાતી સાહિત્યમાં સાબરમતી ઉપર અને આંબા ઉપર સુંદર માટલું કાવ્યે તેમણે જ આમાં છે. એવું પદ્મબદ્ધ સાહિત્ય મામુને તાર’ગા, પાવાગઢ નદા, તાપી, ગિરનાર, ડાંગ વગેરે ગુજરાત સૈારાષ્ટ્રની પ્રકૃનિની વિભૂતિઓ ઉપર 11ઈ વિશે
`યુ નથી. મહારાજનું ખાંખા ઉપરતુ પ્રમા સાહિત્ય તા મળે છે, જેમ જૈન વિચારોને