SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ -બુદ્ધિપ્રભા ગુરુદેવને ! ૩. કલ્પલતાશ્રી આ જગતમાં દરેક આત્મા મનુષ્ય ભવ પામી દૈડની સાક્રતા કર્યા વિના નદીના પ્રવાહની માફક જીવન વ્ય કરે છે પરંતુ આ અધ્યાત્મ માગી કે જે, શ્રીમદ ત્રુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પાતાનું જીવન તેને સમુવલ કેવી રીતે બનાવવું તેના વિચાર કરવા એક દિવસ એકાંતમાં બેસીને ઘા પણા સારપ અને વિકલ્પેસ કર્યાં છેવટે સંપત્ર જ પ્રશ્ કરવા તે વિના કાર્ય કાળે પણ મુક્તિ નથી, સચમી જ્જન સમુદ્રમાં ભુન્ના પડેલાને નૌકા સમાન તારનાર અને જે પૂજ્ય ગુરૂદેવે સવત ૧૯૫૭માં પાલનપુર મુામે જગતને ઉપકારી એવી દીક્ષા અંગીકાર કરી.તેશ્રીએ અઢારે આલમમાં અહિંસાના ઝડા કરાવ્યા હતા તેમતે ક્રાપણ જાતની ઉંચ નીચના ભેદભાવ ન હતેા શ્રી, ગુરૂદેવ ન ન દીપ જેમ વદી ત્રીજના દિવસે શુઝાઈ ગયા તેમણે પાતાના અદ્રષ જીવનકાળ દરમ્યાન મીતીની જે ફિલ્લેબીએ રચી છે તેનાં કાંગરાં કદી પણ ભરનાર નથી શ્રી ગુરૂદેવને કાણુ નહિ ઓળખતુ ય, તેમનુ હતું પ્રેમાળ મુખડુ કડીમાં સામાનુ દીશ જીતી લે એ વાક્પટુતા તેમને વિવેકીશ સ્વભાવ અને ક્રિષ્ટાચારી પૂ. ગુરુદેવની મૂર્તિ કેવી ભવ્ય છે. કવિઓને કાબ પે છે. ચિત્રકારેાને ચિત્ર મળે છે. થાક્યા પામ્યા એ વિસામો છે. હારવાની હિમત છે. ભૂતનું એ સ્વયં છે. તા. ૨-~ અસિમ છે. અમૈં પણ ક્રમ અધર્મ મશા || વત્તિ આ મૂર્તિ જોયા પછી અહિંથી ઊડવાની ઈચ્છા થતી નથી મનમાં કાંઈ પશુ જીતની તૃષ્ણા રહેતી નથી તેમનાં પરિચયમાં એક વખત માનનાર તેમના ગુસ્રાને કદાપિ પણ ભૂલી મૂકનાર નથી ખરેખર ગગન ગોખેથી સિતારા ખરી પડયા એ તેજસ્વી ચમક્રતે! તારે પાતાની તેજલેખા મૂક ખરી પડયા અમે એના મૃત્યુને શાક નથી કરતાં પરંતુ આજ અમે એમના વેલા જીવનનું અભિવાદન કરીએ છીએ અક્ષમત આપણા સ્ને અને સાહિત્યમાં એમના જવાથી એક મેટી ખા પડી છે એમના જવાથી અમે મહામૂવી મૂડી ગુમાવી હેય તેવું દુઃખ અનુભવીએ છીએ એમણે જીવનમાં અનેક ખંડ અજવાળ્યા છે. સાહિત્યની અનેક કળાને સુગંધીત કરી છે. તેમનુ જીવન યાગમય બન્યુ છે. તેવું યુગમા જીત્રત થોડાંસ અમને ક્યારે સાંપડે એજ અભ્યર્થના અત્યારે તા પાંખ વિનાનું ખાંખી રહ્યું ગમનને ઝંખી શ્રી ગુરૂદેવને પ્રટિશ : વ દૃણા હું પ્રતીજ્ઞા~~~ વેાની શાંતિના માટે, ભલા લેખેાલખ્યા કરશું, ખરે ઉપદેશ દેતાં રે, પડે જો પ્રાણુ તે પણ શું. -X પ્રભુને— વિયેાગીને સ્વજનનું મરણ થાય અને ભક્તને ભગવાનનું દર્શન થાય એવું પરમ સૌ અહિ જ્યાં જ્યાં ત્રિભૂતી આપની,ત્યાં પ્રાણ મારા પાઘરું, સત્યમ્ છે શિષર્ છે પુખ્તવ નામ વિષ પી ઘર્યું, આનદથી હસ્તે કરું. વિસે છે. છે. કલ્પનાના કવર પર ભવ્યતાને લર છે. X -
SR No.522108
Book TitleBuddhiprabha 1960 06 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy